ઇઝરાયલ: દેખાવોથી માહોલ ખરાબ, ત્રણ પૈકી એક નાગરિક દેશ છોડવાની તૈયારીમાં

ઇઝરાયલ: દેખાવોથી માહોલ ખરાબ, ત્રણ પૈકી એક નાગરિક દેશ છોડવાની તૈયારીમાં

ઇઝરાયલમાં વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ ન્યાયિક સુધારા બિલના વિરોધમાં દેશભરમાં દેખાવો સતત જારી છે. હજારોની સંખ્યામાં લોકો દરેક સપ્તાહે સરકારના લોકશાહી વિરોધી પગલાંની સામે રસ્તા પર ઉતરી રહ્યા છે. સ્થિતિ હવે એ છે કે કેટલાક લોકો દેશ છોડીને જવાની તૈયારી કરી રહ્યા છે. હાલમાં જ કરવામાં આવેલા સરવેમાં કહેવામાં આવ્યું છે કે ઇઝરાયલમાં દરેક ત્રણ વ્યક્તિ પૈકી એક નાગરિક દેશ છોડવા માટે તૈયાર છે. આશરે 28 ટકા ઇઝરાયલી દેશ છોડવા માટે ઇચ્છુક છે.

ઇઝરાયલમાં આજે ચૂંટણી થાય તો નેતન્યાહૂની જીત મુશ્કેલ
જો ઇઝરાયલમાં આજે ચૂંટણી યોજાય તો 120 સીટ ધરાવનાર નેન્સેન્ટ સંસદમાં વર્તમાન સરકારને હારનો સામનો કરવો પડી શકે છે. આજે ચૂંટણી યોજાય તો ગઠબંધન સરકારને વર્તમાન 64ની જગ્યા 52 સીટો મળશે. જ્યારે વિપક્ષને હાલની 56 સીટોની જગ્યાએ 63 સીટો મળી શકે છે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow