વિશ્વભરની ટોચની સંસ્થાઓમાં ફાંકડા અંગ્રેજીની અપેક્ષાને પગલે સંસ્થાઓ સારા વિજ્ઞાનીઓથી વંચિત

વિશ્વભરની ટોચની સંસ્થાઓમાં ફાંકડા અંગ્રેજીની અપેક્ષાને પગલે સંસ્થાઓ સારા વિજ્ઞાનીઓથી વંચિત

મોટા ભાગની નોકરીઓની જાહેરાતોમાં ઉમેદવારો માટે અંગ્રેજીમાં નિષ્ણાત હોવું પણ અનિવાર્ય શરત છે, પરંતુ ઘણા ઉમેદવારો જેની પાસે સંબંધિત નોકરી સાથે જોડાયેલા સેગમેન્ટ પર તો સારી પકડ છે, પરંતુ અંગ્રેજી ભાષા પર તેમની સારી પકડ નથી, તેથી જ તેને રિજેક્ટ કરવામાં આવે છે. કોઈ રીતે સિલેક્શન થઈ પણ જાય તો કામમાં તેઓ પાછળ રહી જાય છે. આ સમસ્યા વિજ્ઞાનના ક્ષેત્રમાં નાના દેશોમાંથી આવતા એ સંશોધકોને પણ થઈ રહી છે, જ્યાં અંગ્રેજી મૂળ અથવા પહેલી ભાષા નથી.

સંશોધકોમાં આ ધારણા પણ બની રહી છે કે અંગ્રેજીની સારી સમજ ન હોવાથી વિજ્ઞાન આવા સંશોધકોને નકારી કાઢે છે. તાત્સુયા અમાનોની આગેવાની હેઠળ એક રિસર્ચ ટીમને જાણવા મળ્યું કે કામના સ્થળે અંગ્રેજીના ઓછા જાણકાર સંશોધકોને તેના જર્નલ એડિટર્સે માત્ર એટલા માટે રિજેક્ટ કર્યા કેમ કે અંગ્રેજી નબળું હતું અથવા અન્ય સહકર્મીઓ કરતાં ધીમું હતું. આ સંશોધકોને સહકર્મીઓની સરખામણીએ અંગ્રેજી વાંચવામાં બમણો, લખવામાં 51ગણો વધુ અને તે બોલવામાં અઢી ગણો વધુ સમય લાગતો હતો.

આ રીતે અંગ્રેજી ભાષામાં સારા શિક્ષણના અભાવે ઘણાં સંશોધન કરી રહેલા વિજ્ઞાનીઓએ આનું નુકસાન સહન કરવું પડે છે. સંશોધન ટીમે તે પણ અવલોકન કર્યું કે જે દેશોમાં અંગ્રેજી પહેલી ભાષા નથી, ત્યાંના શોધકર્તા વિકસિત દેશોમાં નોકરીઓ માટે અરજી કરવાનું ટાળે છે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow