જંગલોને બચાવવા માટે ઇન્ડસ્ટ્રીઝ, પર્યાવરણની સુરક્ષા‎સાથે

જંગલોને બચાવવા માટે ઇન્ડસ્ટ્રીઝ, પર્યાવરણની સુરક્ષા‎સાથે

સ્કોટલેન્ડના આંતરિક ભાગમાં એક ‎‎દ્વીપકલ્પ પર એક અનોખો પ્રયોગ ‎‎કરવામાં આવી રહ્યો છે. પ્રકૃતિ ‎‎પુનઃસ્થાપન એટલે નાશ પામેલા ‎‎જંગલોને વસાવવાના પ્રયાસો થઈ‎રહ્યા છે. વિશ્વભરના લેન્ડસ્કેપ્સને ‎‎એસેટમાં ફેરવવા તરફનું આ પહેલું ‎‎પગલું છે જેની કેટલાક રોકાણકારો ‎‎અપેક્ષા રાખે છે કે તે ટૂંક સમયમાં ‎‎અબજ-ડોલરની સંપત્તિમાં ફેરવાઈ‎ જશે.

વર્ષની શરૂઆતમાં, હાઇલેન્ડ્સ‎રિવાઇલ્ડિંગ નામની કંપનીએ‎સ્કોટલેન્ડના પશ્ચિમ કિનારે 1.05‎કરોડ પાઉન્ડ (લગભગ રૂ. 106‎કરોડ)માં 1,370 હેક્ટરની મિલકત‎ખરીદી હતી.તેને ટેવલિચ કહેવામાં‎આવે છે. કંપની સ્થાનિક ઘાસના‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎મેદાનો અને વરસાદી જંગલોને‎ફરીથી વસાવવાની યોજના ધરાવે છે.‎આ વરસાદી જંગલો અને ઘાસના‎મેદાનો ઘણા દાયકાઓથી ઘેટાં અને‎હરણ માટે ગોચર બની ગયા છે અને‎લુપ્ત થવાની આરે છે. આ પ્રોજેક્ટ‎માટે બોસ્ટન સ્થિત MFS‎ઇન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ, વિસ્તારના‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎શ્રીમંત લોકો, ક્રાઉડફંડિંગ અને નાના‎રોકાણકારો પાસેથી નાણાં એકત્ર‎કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત‎યુકે ઈન્ફ્રાસ્ટ્રક્ચર બેંક પાસેથી પણ‎લોન લેવામાં આવી હતી. એકવાર‎આ જંગલો ફરી હરિયાળા‎બનશે,પર્યાવરણવિદોની ટીમ આ‎સુધારણાને માપશે.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow