બ્રિટનમાં 92% ગેરકાયદે પ્રવાસી મુસ્લિમ દેશો

બ્રિટનમાં 92% ગેરકાયદે પ્રવાસી મુસ્લિમ દેશો

બ્રિટન માટે ગેરકાયદે પ્રવાસીઓનો મુદ્દો મોટી મુશ્કેલીનું કારણ બની ગયો છે. અહીં આ વર્ષે અત્યાર સુધી ઈંગ્લિશ ચેનલને પાર કરનારા 33 હજારથી વધુ ગેરકાયદે પ્રવાસીઓમાંથી 92% મુસ્લિમ દેશોમાંથી આવ્યા છે. લગભગ 7 કરોડની વસતી ધરાવતા બ્રિટનમાં ગેરકાયદે પ્રવાસીઓના કારણે વસતી અસંતુલન પણ વધી રહ્યું છે.

બ્રિટનના નવા નિમાયેલા ગૃહમંત્રી સુએલા બ્રેવરમેન આશંકા વ્યક્ત કરી હતી કે જો ગેરકાયદે પ્રવાસીઓની એન્ટ્રી પર કડક પ્રતિબંધ નહીં લગાવાય તો સામાજિક સૌહાર્દ પર આવનારા સમયમાં વિપરીત અસર થવાની આશંકા છે. સુએલાનો ઈશારો તાજેતરમાં બર્મિંઘમ, સ્મેડેક અને લેસ્ટરમાં થયેલાં હિન્દુ-મુસ્લિમ રમખાણો તરફ હતો. એક એનજીઓ વતી જાહેર રિપોર્ટ મુજબ બ્રિટનમાં ગત 5 વર્ષમાં કોમી રમખાણોની ઘટનાઓ 28% વધી ગઈ છે. રમખાણોમાં શ્વેત લોકો ખૂબ જ ઓછા જ સામેલ હતા. મોટા ભાગે મુસ્લિમ દેશોમાંથી આવનાર ગેરકાયદે પ્રવાસીઓની સંડોવણી હતી.

Read more

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow
વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow