વાળને કાળા, ઘાટ્ટા અને લાંબા કરવા હોય તો હોમમેડ શેમ્પૂ જ કરશે અસર, આ સરળ રીતથી ઘરે બનાવી લો

વાળને કાળા, ઘાટ્ટા અને લાંબા કરવા હોય તો હોમમેડ શેમ્પૂ જ કરશે અસર, આ સરળ રીતથી ઘરે બનાવી લો

દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેના વાળ લાંબા, કાળા અને ઘેરા બને. તેનાથી તે સ્ટાઇલિશ દેખાય. પણ દરેક વ્યક્તિની આ ઈચ્છા પૂરી થઈ શકતી નથી. આ સાથે અનેક લોકો સફેદ વાળની સમસ્યાથી પણ પરેશાન રહે છે. તો આજે અમે તમારા માટે નારિયેળ તેલથી બનતા હોમમેડ શેમ્પૂની વિવિધ રીત લાવ્યા છીએ જેનાથી તમારા વાળ ચમકી જશે.

નારિયેળ તેલના ફાયદા
એક્સપર્ટ કહે છે કે નારિયેળ તેલથી વાળને પોષણ મળ છે. નવી ચમક આવે છે. વાળ ગૂંચવાતા નથી. ડેમેજ વાળ પણ જલ્દી રિપેર થાય છે. તો તમે જાણો કઈ રીતે નારિયેળ તેલથી શેમ્પૂ બનાવી શકાય છે.

વાળને માટે  નારિયેળ તેલથી તૈયાર કરો શેમ્પૂ

નારિયેળ તેલની સાથે મિક્સ કરી લો શેમ્પૂ

  • 1 કપ નારિયેળ તેલ
  • 1 ચમચો મધ
  • અડધો કપ અલોવેરા જેલ
  • પાણી જરૂર પ્રમાણે

સૌ પહેલા મધમાં થોડું પાણી મિક્સ કરો. તેમાંઅલોવેરા જેલ અને નારિયેળ તેલ પણ મિક્સ કરી લો.  

હવે બધી સામગ્રીને સારી રીતે હલાવી લો. તેને એક શીશીમાં ભરી લો અને ટાઈટ બંધ કરીને તમે ફ્રિઝમાં રાખી શકો છો. અઠવાડિયામાં 1 વાર આ શેમ્પૂને વાળમાં લગાવીને 10 મિનિટ રહેવા દો અને પછી પાણીથી વાળ ધોઈ લો. વાળ સફેદ થતા પણ અટકશે અને વાળની અનેક સમસ્યામાંથી રાહત મળશે.


નારિયેળ તેલ અને નારિયેળના દૂધથી પણ બનાવી શકો છો શેમ્પૂ

આ માટે તમારે 2 ચમચી નારિયેળ તેલ લઈને તેમાં 1 ચમચી નારિયેળનું દૂધ લેવાનું છે. તેમાં તમે ગ્લિસરિન, કોઈ માઈલ્ડ લિક્વિડ સાબુના ટીપા મિક્સ કરો. તેને એક શીશીમાં રાખી લો. જ્યારે વાળમાં આ શેમ્પૂનો ઉપયોગ કરો ત્યારે બોટલને હલાવી લો. તેના ઉપયોગથી વાળ કાળા અને શાઈનિંગ વાળા રહેશે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow