વ્યાજદરમાં વધારો છતાં જાન્યુ.-માર્ચમાં હોમ લોનની માંગમાં 42%નો વધારો થયો

વ્યાજદરમાં વધારો છતાં જાન્યુ.-માર્ચમાં હોમ લોનની માંગમાં 42%નો વધારો થયો

વૈશ્વિક સ્તરે સતત વધી રહેલા ફુગાવાને ડામવા માટે સેન્ટ્રલ બેન્કો દ્વારા વ્યાજદર વધારાનું હથિયાર અજમાવવામાં આવ્યું હતું. ભારતમાં પણ છેલ્લા એક વર્ષમાં વ્યાજદરમાં વધારો થયો છે પરંતુ તેની રિયલ એસ્ટેટ સેક્ટર પર કોઇ જ નેગેટિવ અસર અત્યાર સુધી જોવા મળી નથી તેનાથી વિપરીત ગ્રાહકોની ખરીદ શક્તિ વધવાના કારણે વધતા વ્યાજદર વચ્ચે પણ હોમલોનની માગમાં ઝડપી વૃદ્ધિ જોવા મળી છે.

વ્યાજદરમાં વધારાની હોમ લોનની માંગ પર કોઈ અસર થઈ નથી. ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટર કરતા જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં હોમ લોનની માંગ 42% વધુ હતી. એક વર્ષ પહેલા એટલે કે જાન્યુઆરી-માર્ચ 2022 ની સરખામણીએ છેલ્લા ક્વાર્ટરમાં હોમ લોનની માંગ લગભગ 120% વધી છે. યુવાનો લોન લઈને ઘર ખરીદવાનું પસંદ કરી રહ્યા છે. કંપનીએ દિલ્હી-એનસીઆર, બેંગલુરુ, પુણે, ચેન્નાઈ, હૈદરાબાદ જેવા 2000 થી વધુ લોકો પાસેથી તેમના મંતવ્યો જાણ્યા હતા.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow