વેક્સિંગ બાદ પગ પર પડી ગયા છે બ્લેક સ્પોટ? આ 3 ઘરગથ્થુ ઉપાય આવશે ખૂબ કામ, પાર્લરનો ખર્ચો પણ બચી જશે

વેક્સિંગ બાદ પગ પર પડી ગયા છે બ્લેક સ્પોટ? આ 3 ઘરગથ્થુ ઉપાય આવશે ખૂબ કામ, પાર્લરનો ખર્ચો પણ બચી જશે

સ્મૂધ સ્કિન મેળવવાની ઈચ્છાના કારણે ઘણી સ્ત્રીઓ પગના વાળ શેવ કરે છે. પરંતુ થોડા દિવસો પછી ત્યાં ડાર્ક સ્પોટ દેખાવા લાગે છે. આ કાળા ડાઘ સ્ટ્રોબેરી જેવા  દેખાયતા હોય છે તેથી જ તેને સ્ટ્રોબેરી લેગ્સ કહેવામાં આવે છે. સામાન્ય રીતે આ સમસ્યા વ્યવસ્થિત રીતે શેવિંગ ન કરવા અને કડક વાળને કારણે થાય છે. ચાલો જાણીએ એવા ઉપાયો જેની મદદથી તમે આ સમસ્યાથી છુટકારો મેળવી શકો છો.

પગ પર બ્લેક સ્પોર્ટ્સ કેમ પડે?‌‌

શેવિંગની મિસ્ટેકના કારણે હેર ફોલિકલ્સની સાઈઝ મોટી થઈ જાય છે. તેમાં તેલ, ડેડ સ્કીન, ગંદકી અને કીટાણુઓ જમા થઈ જાય છે. જેના કારણે ત્વચાનું ટેક્સચર બદલાવા લાગે છે અને તે સ્ટ્રોબેરી જેવી દેખાવા લાગે છે પરંતુ હવે ટેન્શન લેવાની જરૂર નથી. તમે ઘરે બેસીને તેનો ઈલાજ કરી શકો છો.

જોજોબા  ઓઈલ

‌‌જોજોબા ઓઈલ એન્ટી-ઈન્ફ્લેમેટરી ગુણોથી ભરપૂર છે, જે ત્વચાના ભરાયેલા છિદ્રોને ખોલે છે અને ત્વચાની શુષ્કતા પણ દૂર કરે છે. આ તેલથી તમારા પગની માલિશ કરો, થોડા દિવસોમાં તમને ઇચ્છિત પરિણામ મળશે.

એલોવેરા જેલ

‌‌એલોવેરા જેલનો ઉપયોગ ઘણા સૌંદર્ય ઉત્પાદનોમાં થાય છે કારણ કે તે ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે. આ જેલની મદદથી પગની ત્વચામાં મોઈશ્ચર પાછું આવશે અને ડેડ સ્કીન પણ દૂર થઈ જશે.

સ્કીન એક્સ્ફોલિએટ‌‌

ત્વચાને એક્સ્ફોલિએટ કરવાથી બેક્ટેરિયા અને ડેડ સ્કીન દૂર થાય છે. આ પ્રક્રિયાને સ્ક્રબ પણ કહેવામાં આવે છે. આ માટે નારિયેળના તેલમાં કોફી મિક્સ કરીને સ્ક્રબ તૈયાર કરો. મધ અને સુગરનું સ્ક્રબ પણ ખૂબ જ અસરકારક છે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow