મગફળીનું ઉત્પાદન 1.86 લાખ ટન વધશે

મગફળીનું ઉત્પાદન 1.86 લાખ ટન વધશે

સૌરાષ્ટ્ર ઓઈલ મિલની વાર્ષિક સાધારણ સભા મળી હતી. જેમાં મગફળીના વાવેતર, વિસ્તાર અને ઉત્પાદનનો અંદાજ કાઢવામાં આવ્યો હતો. સોમાએ કરેલા સરવે મુજબ અંદાજ કાઢતા જણાવ્યું હતું કે, ગત વર્ષની તુલનાએ રાજ્યમાં આ વખતે 74 લાખ હેક્ટરમાં મગફળીનું વાવેતર ઘટ્યું છતાં ઉત્પાદન 1,86,700 ટન વધારે આવશે અને ડબ્બાનો ભાવ રૂ.2500થી 3000ની વચ્ચે રહેશે.

ખેડૂતો મગફળીના વાવેતર માટે જે પહેલા 36 ઈંચની જગ્યા રાખતા હતા તે આ વખતે 18થી 24ની રાખી છે. જેને કારણે વાવેતર ઘટવા છતાં ઉત્પાદનમાં વધારો આવશે. તેમ સોમાના પ્રમુખ કિશોર વિરડિયાએ જણાવ્યું છે. વીઘે 7.5 મણથી લઇને 18.5નું ઉત્પાદન આવવાનો અંદાજ છે.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow