પેરિસની શેરીઓમાં ગણપતિ બાપ્પા અને ભગવાન મુરુગનનું ભવ્ય સ્વાગત

પેરિસની શેરીઓમાં ગણપતિ બાપ્પા અને ભગવાન મુરુગનનું ભવ્ય સ્વાગત

ગણેશોત્સવની ખ્યાતિ દેશમાં જ નહીં પરંતુ વિશ્વના અનેક દેશોમાં પણ જોવા મળી રહી છે.
આ નજારો ચેન્નાઈનો નહીં પરંતુ ફ્રાન્સની રાજધાની પેરિસનો છે, જ્યાં દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રીમનિકા વિનાયકર આલયમ દ્વારા ભગવાન ગણેશના ઉત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે.

અહીં માર્ગો પર ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં ગણપતિ બાપ્પાને આવકારવા હજારો નારિયેળ ફોડવામાં આવ્યા હતા. ખાસ વાત એ છે કે અહીં ભગવાન ગણેશની સાથે ભગવાન મુરુગન પણ સામેલ છે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow