વૈશ્વિક સ્તરે ભારતનો આર્થિક વિકાસરથ અજેય છે : નિર્મલ જૈન

વૈશ્વિક સ્તરે ભારતનો આર્થિક વિકાસરથ અજેય છે : નિર્મલ જૈન

વૈશ્વિક સ્તરે છેલ્લા કેટલાક સમયથી અનિશ્ચિતત્તાનો માહોલ જોવા મળ્યો છે ત્યારે ભારતીય અર્થતંત્ર ધીમી ગતિએ આગળ વધી રહ્યું છે. કોવિડ, રશિયા-યુક્રેન યુધ્ધ, મોંધવારી તથા વ્યાજદર વધારા વચ્ચે પણ વૈશ્વિક સ્તરે ભારત મજબૂત દેખાવ કરી રહ્યું હોવાનું આઇઆઇએફએલ ગ્રુપના ફાઉન્ડર નિર્મલ જૈને જણાવ્યું હતું વધુમાં તેઓએ ઉમેર્યું કે બાહ્ય ડેવલપમેન્ટ, આર્થિક અને ભૌગોલિક-રાજકીય પરિબળો ભારત માટે ભાગ્યશાળી લાગે છે.

દા. તરીકે, વૈશ્વિક MNCs અને રોકાણકારો ચીનના વિકલ્પ માટે ગંભીરતાથી જોઈ રહ્યા છે અને યુરોપમાં ઘણા એનર્જી ઇન્સેન્ટીવ ઇન્ડસ્ટ્રીઝ કે જે રશિયન ગેસના વિક્ષેપથી પીડિત છે તેઓ ભારત તરફ નજર દોડાવી રહ્યાં છે. દેશમાં મેન્યુફેક્ચરિંગના હિસ્સામાં સંભવિત વધારો અને ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં ઝડપી વૃદ્ધિ એ અન્ય મોટા પાયા છે. આગામી 5-10 વર્ષોમાં ભારતે હજુ પણ સામાજિક અને શહેરી માળખાગત સુવિધાઓમાં ઘણું વધારે રોકાણ કરવાની જરૂર પડશે, કર કાયદાને વધુ સરળ બનાવવું પડશે.

Read more

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow
વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow