જગતમંદિરના શિખર પર એક જ માસમાં બીજી વખત એક સાથે 2 ધ્વજાજીનું આરોહણ કરાયું

જગતમંદિરના શિખર પર એક જ માસમાં બીજી વખત એક સાથે 2 ધ્વજાજીનું આરોહણ કરાયું

બિપરજોય વાવાઝોડા સમયે ભારે પવન સાથે વરસાદની સ્થિતિમાં દ્વારકાધીશ જગતમંદિરમાં એકસાથે બબ્બે ધ્વજાજીનું આરોહણ કરવામાં આવ્યું હતું. જે બાદ શનિવારે સવારે ફરી એક વાર ભારે પવન સાથે વરસાદની સ્થિતિમાં જગતમંદિરના શિખર પર ચઢાવાયેલ એક ધ્વજાજીને ઉતાર્યા વગર ધ્વજદંડની નીચેના ભાગમાં બીજી ધ્વજાજીનું આરોહણ કરાતા એક જ માસની અંદર બીજી વખત એક સાથે બબ્બે ધ્વજાજીનું આરોહણ કરવાનો જ્વલેજ બનતો સંયોગ જોવા મળ્યો હતો.

જગતમંદિરમાં એકસાથે બબ્બે ધ્વજાજીનું આરોહણ
બિપરજોય વાવાઝોડાં દરમ્યાન સર્જાયેલ સંયોગ વખતે સ્થાનીય જાણકારોએ ભગવાનનો શુભ સંકેત ગણાવી બિપરજોય વિપદામાંથી દ્વારકા હેમખેમ બચી જશે તેવો વિશ્વાસ વ્યકત કરેલ જે સાચો ઠર્યો હતો. અષાઢ માસના વરસાદી માહોલમાં ફરીએક વખત આવો સંયોગ થતાં જેને પણ ધરતીપૂત્રો માટે ચોમાસું સારૂ વાના શુભ સંકેત માનવામાં આવી રહ્યો છે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow