પ્રમોશન માટે ડાયરેક્ટર રામ ગોપાલ વર્માએ પાર કરી હદ,અભિનેત્રીના પગ પર બેસી કરી KISS, યુઝર્સે જુઓ કેવા ઝાટક્યા

પ્રમોશન માટે ડાયરેક્ટર રામ ગોપાલ વર્માએ પાર કરી હદ,અભિનેત્રીના પગ પર બેસી કરી KISS, યુઝર્સે જુઓ કેવા ઝાટક્યા

રામ ગોપાલ વર્માના આવા ફોટા થયા વાયરલ

ક્યારેક બોલીવુડના ટોપના ડાયરેક્ટર રહી ચૂકેલા રામ ગોપાલ વર્મા હવે તેલુગુ સિનેમા સુધી મર્યાદિત થઇ ગયા છે. રામ ગોપાલ વર્મા અંગે કહેવામાં આવે છે કે તેઓ પોતાની ફિલ્મોને હિટ કરાવવા માટે કોઈ પણ હદનુ પ્રમોશન કરી શકે છે. જેના કારણે રામ વારંવાર કોઈ વિવાદનો ભાગ બની જાય છે. હાલમાં ટ્વિટર પર વાયરલ થયેલા કેટલાંક ફોટા અને વીડિયો તેની તરફ ઈશારો કરી રહ્યાં છે.

રામ ગોપાલ વર્માની ગજબ હરકત

રામ ગોપાલ વર્મા પોતાની અપકમિંગ ફિલ્મ ડેન્જરસનુ કઈક આ રીતે પ્રમોશન કરી રહ્યાં છે કે દરેક પ્રશંસક હેરાન થઇ ગયો છે. ફિલ્મની અભિનેત્રીની સાથે અજબ-ગજબ હરકત કરીને રામ ગોપાલ વર્માની તસ્વીરો અને વીડિયો ઈન્ટરનેટ પર ખૂબ વાયરલ થઇ રહી છે.

રામ ફિલ્મની અભિનેત્રી નૈના ગાંગુલીને ફૂટ મસાજ આપી રહ્યાં છે

રામુએ તેની ફિલ્મને પ્રમોટ કરવા માટે આવી હરકત કરી છે કે જેનાથી સોશિયલ મીડિયામાં ડાયરેક્ટરની ખૂબ ટીકા થઇ રહી છે. રામ ગોપાલ વર્મા વીડિયોમાં ડેન્જરસ ફિલ્મની અભિનેત્રી નૈના ગાંગુલીને ફૂટ મસાજ આપી રહ્યાં છે. તમે વિચારશો કે તેમાં અજીબ શુ છે, તો જણાવીએ કે રામ અભિનેત્રીને ફૂટ મસાજ મોંઢેથી આપી રહ્યાં છે. રામ અભિનેત્રીની સામે નીચે જમીન પર બેસી ગયા છે. તો નૈના સામે સોફા પર બેઠી છે.

ડાયરેક્ટરે એક ફોટો ટ્વિટર પર કર્યો શેર

ડાયરેક્ટરે આ વીડિયોનો એક ફોટો પોતાના ટ્વિટર પર પણ શેર કર્યો હતો. રામુએ ફોટો શેર કરી લખ્યું હતુ કે આશુ રેડ્ડીમાં ડેન્જરસ માર્ક ક્યા છે, ફૂલ વીડિયો 30 મિનિટમાં 9.30 પર. આ તસ્વીરમાં રામ અભિનેત્રીના પગને પોતાના હાથમાં લઇને જમીન પર બેઠા છે. સાઈકો લુકમાં કેમેરા તરફ જોઇને પોઝ આપી રહ્યાં છે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow