બાપ રે! 2 જ કલાકમાં કૂતરાંએ 40 લોકોને બચકાં ભર્યા! ઇમરજન્સી વોર્ડ હાઉસફૂલ

બાપ રે! 2 જ કલાકમાં કૂતરાંએ 40 લોકોને બચકાં ભર્યા! ઇમરજન્સી વોર્ડ હાઉસફૂલ

રાજસ્થાનના બાડમેરમાં રખતા કૂતરનો આતંક થમવાનું નામ નથી લઈ રહ્યો. એક બાદ એક કૂતરાના કરડવાની ઘટના સામે આવી રહી છે.  

કલ્યાણપુરા પોલીસ સ્ટેશનમાં એક રખડતા કૂતરાએ 2 કલાકની અંદર 40 લોકોને બચકા ભરી લીધા હતા.  

બધાને સારવાર માટે મેડિકલ કોલેજના ઈમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે. જેના કારણે વોર્ડ ફૂલ થઈ ગયું છે. આ ઘટના બાદથી લોકો ભયના માહોલમાં છે.  

કૂતરાઓએ એક પછી એક 40 લોકોને ભર્યા બચકા
જાણકારી અનુસાર કલ્યાણપુરા માણક હોસ્પિટલની પાસે એક રખડતા કૂતરાએ એક બાદ એક લગભગ 40 લોકોને બચકા ભરીને ઘાયલ કર્યા હતા.  

તેમાંથી અમુક મહિલાઓ પણ શામેલ છે. જ્યારે ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા તો મેનેજમેન્ટ પણ શોક થઈ ગયું.

તરત તેની સુચના નગર પરિષદને આપવામાં આવી અને કૂતરાને પડકવા માટે બે ટીમો તૈયાર કરવામાં આવી. હોસ્પિટલના કર્મચારીઓની મદદથી પાલતુ શ્વાનને પકડવામાં આવ્યો.  

નગર પરિષદ હવે શહેરના અલગ અલગ વિસ્તારોમાં રખડતા કૂતરાને પકડવાની યોજના બનાવી રહ્યું છે.  

હોસ્પિટલના પ્રમુખ ચિકિત્સા અધિકારી ડોક્ટર બીએલ મંસુરિયાના જણાવ્યા અનુસાર રખડતા શ્વાનના કરડવાના કારણે ઘાયલ દર્દીઓ હોસ્પિટલમાં દાખલ થયા છે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow