મેઇનબોર્ડની તુલનાએ SME- IPO લાવવામાં કંપનીને ઉત્સાહ

મેઇનબોર્ડની તુલનાએ SME- IPO લાવવામાં કંપનીને ઉત્સાહ

ઇક્વિટી માર્કેટમાં નરમાઇના કારણે પ્રાઇમરી માર્કેટમાં મેઇનબોર્ડમાં નિરસતા જોવા મળી છે. જોકે અનેક એસએમઇ કંપનીઓ વિસ્તરણના ભાગરૂપે આઇપીઓની યોજના બનાવી રહી છે. વર્ષ 2023ના પહેલા ત્રણ માસમાં મેઇનબોર્ડમાં માત્ર 4-5 આઇપીઓ જ આવ્યા અને તેમાં પણ બે જ પોઝિટીવ રહ્યાં છે જ્યારે 39-40 કંપનીઓએ એસએમઇ આઇપીઓ યોજ્યા છે અને તેમાંથી 24થી વધુ કંપનીઓએ પોઝિટીવ રિટર્ન આપી રહી છે. છેલ્લા કેટલાક સમયથી ઇક્વિટી માર્કેટમાં સ્થિરતા જોવા મળતા મેઇનબોર્ડ તરફ પણ કંપનીઓનો ઉત્સાહ વધી રહ્યો છે. ચાલુ માસમાં એસએમઇ અને મેઇનબોર્ડમાં સરેરાશ 10-12 કંપનીઓ આઇપીઓ યોજી રહી છે.

એક્ઝિકોન ઈવેન્ટ્સ મીડિયા સોલ્યૂશન્સનો ઇશ્યુ 5 એપ્રિલે બંધ થશે: એક્ઝિકોન ઇવેન્ટ્સ મીડિયા સોલ્યુશન્સ 33,00,000 શેર્સ માટે તેનો આઈપીઓ યોજ્યો છે. ઇક્વિટી શેરમાંથી 3,30,000 શેર માર્કેટ મેકર ક્વોટા હેઠળ અનામત રાખવામાં આવશે. રૂ.10/-પ્રત્યેકની ફેસ વેલ્યુ ધરાવતા પ્રતિ ઇક્વિટી શેર ની પ્રાઇસ બેન્ડ રૂ.61.00-64.00 પ્રતિ ઇક્વિટી શેર છે. ઇશ્યુ 5મી એપ્રિલ3ના રોજ બંધ થશે. અને બીએસઈ એસએમઇ પ્લેટફોર્મ પર લિસ્ટ થશે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow