સમગ્ર વિશ્વમાંથી એનર્જી ઉત્પાદકો રિન્યુએબલ તરફ ડાયવર્ટ થયા

સમગ્ર વિશ્વમાંથી એનર્જી ઉત્પાદકો રિન્યુએબલ તરફ ડાયવર્ટ થયા

એમ્મા મેકકોનવિલે 2017માં એક્સોન મોબિલમાં ભૂસ્તરવૈજ્ઞાનિક તરીકેની નોકરી પર ઉતર્યા ત્યારે તેઓ ખૂબ જ ખુશ હતા. તેને ગયાનામાં એક વિશાળ ઓઇલ સેક્ટરમાં કામ આપવામાં આવ્યું હતું જે કંપની માટે ખૂબ જ નફાકારક પ્રોજેક્ટ હતો. પરંતુ 2020માં જ્યારે કોવિડ મહામારી ચરમસીમા પર હતો ત્યારે ઓઇલના ભાવ નીચા સ્તરે આવી ગયા અને એમ્માને છૂટા કરવામાં આવ્યા. તે ક્ષણને યાદ કરીને તે કહે છે,’હું સમજી શકતી ન હતી કે આગળ શું કરવું.’તેની મુશ્કેલીઓનો ટૂંક સમયમાં અંત આવ્યો. માત્ર ચાર મહિના પછી તેને હ્યુસ્ટન સ્થિત નવી કંપની ફર્વોમાં નોકરી મળી જે ભૂઉષ્મીય એનર્જીનો ઉપયોગ કરે છે. અત્યારે એમ્મા તેની એક્સોન જોબ કરતાં વધુ કમાણી કરે છે.

એમ્મા કહે છે,’કોવિડ માત્ર મારા માટે જ નહીં પરંતુ ઘણા સાથીઓ માટે કારકિર્દીનો વળાંક આવ્યો. હકીકતમાં, 2020માં વિશ્વભરની ઓઇલ એન્ડ ગેસ કંપનીઓએ લગભગ 1.60 લાખ કર્મચારીઓની છટણી કરી હતી. ગયા વર્ષે,તેમણે બજેટમાં કાપ મૂકવાનું ચાલુ રાખ્યું હતું અને કર્મચારીઓની છટણીમાં સાવચેત હતા. દરમિયાન, રિન્યુએબલ એનર્જી (ઓઇલ-ગેસ સિવાય) ક્ષેત્રે કામ કરતી કંપનીઓ ઝડપથી ગ્રોથ સાધી રહી છે જેના કારણે એક્ઝોન જેવી પરંપરાગત એનર્જી કંપનીઓમાંથી મોટી સંખ્યામાં પ્રોફેશનલ્સ રિન્યુએબલ એનર્જી કંપનીઓમાં કામ કરવાનું શરૂ કરી રહ્યાં છે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow