આ આદતોના કારણે સ્કિન જલ્દી થઈ જાય છે વૃદ્ધો જેવી, ચહેરો ખરાબ ન દેખાય તે માટે આજથી જ આ વસ્તુઓ કરી દો બંધ

આ આદતોના કારણે સ્કિન જલ્દી થઈ જાય છે વૃદ્ધો જેવી, ચહેરો ખરાબ ન દેખાય તે માટે આજથી જ આ વસ્તુઓ કરી દો બંધ

એક સમય એવો આવો આવે છે જેમાં દરેક વ્યક્તિ વૃદ્ધ થાય છે. પરંતુ અમુક લોકો સમય કરતા પહેલા જ વૃદ્ધ દેખાવવા લાગે છે. અને તેના પાછળનું કારણ તેમની અમુક આદતો હોઈ શકે છે. જો તમે પોતાની સ્કિનનું ધ્યાન નથી રાખતા તો તમારી સ્કીન વૃદ્ધ થવા લાગે છે.

ઓછી ઊંઘ લેવી
ઘણા લોકો નાસભાગ ભરેલી લાઈફના કારણે ઓછી ઉંઘ લે છે પરંતુ આમ કરવું તમને વધારે જલ્દી વૃદ્ધ બનાવી શકે છે. એવું એટલા માટે કારણ કે ઓછી ઉંઘ લેવાના કારણે સ્કિન પર ખરાબ અસર પડે છે.

વધારે પડતો દારૂ પીવો
જે લોકો વધારે દારૂનું સેવન કરે છે તેમની સ્કીન ખરાબ થઈ જાય છે. માટે દારૂનું વધારે પ્રમાણમાં સેવન ન કરો.

સિગારેટ પીવી
અમુક લોકોની આદત હોય છે કે તેમને દર 2-3 કલાકમાં સ્મોક કરવું હોય છે. જો તમારી આદત પણ આવી છે તો આ આદતને બદલો કારણ કે સ્મોકિંગની આદત તમારી સ્કિનને વૃદ્ધ બનાવી શકે છે.

અનહેલ્ધી ફૂડ
જો તમે અનહેલ્ધી ડાયેટ લો છો તો તમે આ આદતોને આજે જ બદલી નાખો કારણ કે પિઝ્ઝા, બર્ગર, ચિપ્સ, ખાવાથી તમે જાડાપણાનો શિકાર થઈ શકો છો.

આખો દિવસ એક જગ્યા પર ન બેસી રહો
જો તમે કોઈ કામ નથી કરી રહ્યા અને હંમેશા બેડ પર પડ્યા રહો છો તો થોડી કસરત કરો કારણ કે તમારી પડ્યા રહેવાની આદત તમને સમય પહેલા વૃદ્ધ બનાવી દે છે. માટે આમ કરવાથી બચો અને દરરોજ અમુક વ્યાયામ જરૂર કરો.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow