સસ્તામાં કરી લો આ ઉપાય, વાળ બનશે શાઈની અને હેલ્ધી

સસ્તામાં કરી લો આ ઉપાય, વાળ બનશે શાઈની અને હેલ્ધી

માટી, પોલ્યુશન અને તડકાને કારણે વાળમાં ડ્રાયનેસ આવે છે અને તે ડેમેજ થાય છે. આનું એક કારણ યોગ્ય ડાયટ ન લેવો એ પણ હોઇ શકે છે. તેના કારણે વાળની ચમક ખોવાઇ જાય છે. આ દરેક સમસ્યાથી બચવા માટે તમે આ ઘરેલૂ ઉપાયો ટ્રાય કરી શકો છો. તેનાથી વાળને શાઇની અને સોફ્ટ બનાવી શકાય છે. તો  જાણો વાળને શાઇની અને સોફ્ટ બનાવવાની ટિપ્સ.

ઇંડા

2 ચમચી ડુંગળીના રસમાં 1 ઇંડાની સફેદી મિક્સ કરો. તેનાથી સ્કલ્પ પર મસાજ કરો. 1 કલાક બાદ ધોઇ લો.



લીમડાના પાન

1-1 ચમચી લીમડાના પાનની પેસ્ટ અને દહીં મિક્સ કરો. તેને રેગ્યુલર વાળ અને સ્કલ્પ પર લગાવો.

કાકડી

2 ચમચી કાકડીની પેસ્ટ વાળ અને સ્કલ્પ પર લગાવો. તેના 1 કલાક બાદ તેને ધોઇ લો.

ઓલિવ ઓઇલ

3-4 ચમચી ઓલિવ ઓઇલને ગરમ કરો. હૂંફાળું થાય ત્યારે મસાજ કરો. હવે ટોવેલને થોડો ગરમ કરીને વાળ પર બાંધો. 1 કલાક બાદ નહાઇ લો.



ખાટું દહીં

2 ચમચી ડુંગળીના રસમાં 1-1 ચમચી ખાટું દહીં અને લીંબુનો રસ મિક્સ કરો. તેનાથી વાળ અને સ્કલ્પ પર મસાજ કરો. 30 મિનિટ બાદ ધોઇ લો.

મધ

2-2 ચમચી મધ અને દૂધ મિક્સ કરો. તેનાથી વાળ પર 5-6 મિનિટ સુધી મસાજ કરો. 1 કલાક બાદ નહાઇ લો.

મેથી દાણા

2 ચમચી મેથી દાણાને રાતે પાણીમાં પલાળી રાખો. સવારે તેને પીસીને વાળ પર લગાવો.


ગાજર

રેગ્યુલર 2 ચમચી ગાજરનો રસ વાળ અને સ્કલ્પ પર લગાવો. 1 કલાક બાદ તેને ધોઇ લો.

અલોવેરા જેલ

રેગ્યુલર 1 ચમચી અલોવેરા જેલને વાળ અને સ્કલ્પ પર લગાવો. 1 કલાક બાદ તેને ધોઇ લો.

બટાકા

2 કે 3 બટાકાને પીસીને રસ કાઢી લો. તેને વાળ અને સ્કલ્પ પર લગાવો. 1 કલાક બાદ ધોઇ લો.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow