ડિજે તાલે ઝુમ્યા લોકો, રાજકોટમાં નવા વર્ષની ધામધૂમથી ઉજવણી

ડિજે તાલે ઝુમ્યા લોકો, રાજકોટમાં નવા વર્ષની ધામધૂમથી ઉજવણી

કોરોનાના બે વર્ષ બાદ આ વર્ષે થર્ટી ફર્સ્ટ મનાવવા મળી છે, ત્યારે ભારે ઉત્સાહ સાથે લોકો દ્વારા 31 ડીસેમ્બરની ઉજવણી ધામ ધુમથી કરવામાં આવી રહી છે. 2023ની સાલનું વેલકમ કરવા રંગીલા રાજકોટમાં લોકો કલબમાં ડીજે ના તાલે ઝૂમતા નજરે ચડ્યા. ભારે ભીડ વચ્ચે લોકો કલબમાં 31 ડિસેમ્બર ની ઉજવણી કરી છે. રાજકોટ સહિત વિવિધ શહેરોના પાર્ટી પ્લોટ, કલબો સહિતની જગ્યાઓ પર થર્ટી ફર્સ્ટની ઉજવણીને લઇ ડીજે પાર્ટી સહિતનું આયોજન કરવામાં આવ્યું છે.  

વર્ષ 2022ને વિદાય આપવા અને નવા વર્ષનું સ્વાગત કરવા રાજકોટમાં લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શહેરમાં ઉજવણી કરાવામાં આવી છે. શહેરના અલગ અલગ વિસ્તારોમાં પાર્ટી પ્લોટ, કલબો સહિતની જગ્યાઓ પર ડીજે પાર્ટી સહિતનું આયોજન કરવામાં આવ્યું છે. લોકો ડીજેના તાલે ઝુમી નવા વર્ષનું સ્વાગત કરી રહ્યા છે. લોકો કલબો પાર્ટીમાં લોકો ઉત્સાહ ભેર ઝૂમ્યા.

કોરોનાના બે વર્ષ બાદ આ વર્ષે થર્ટી ફર્સ્ટની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે સમગ્ર ગુજરાતમાં વર્ષ 2022ને વિદાય આપવા અને નવા વર્ષના વધામણા કરવા લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ સહિત વિવિધ શહેરોના પાર્ટી પ્લોટ, કલબો સહિતની જગ્યાઓ પર થર્ટી ફર્સ્ટની ઉજવણીને લઇ ડીજે પાર્ટી સહિતનું આયોજન કરવામાં આવ્યું છે. લોકો ડીજેના તાલે ઝુમી નવા વર્ષનું સ્વાગત કરી રહ્યા છે.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow