પાક.ના નારાજ સેના અધિકારી આતંકવાદી સંગઠનમાં જોડાયા

પાક.ના નારાજ સેના અધિકારી આતંકવાદી સંગઠનમાં જોડાયા

પાકિસ્તાનમાં સેના અને સુરક્ષાદળોને નિશાન બનાવનાર આતંકી સંગઠન તહરિક-એ-તાલિબાન પાકિસ્તાન મજબૂત બની રહ્યું છે. સરકારીની નીતિઓથી અસંતુષ્ટ એવા સેનાના અધિકારીઓ તેની સાથે જોડાઈ રહ્યા છે. બળવાખોરોમાં સેનાની સાથે નેવી અને એરફોર્સના અધિકારીઓ પણ આતંકી સંગઠનને સમર્થન આપી રહ્યા છે. ટીટીપીએ આ લોકોના નામ જેહાદી ચેનલ ‘તકબીર મીડિયા’માં પર વીડિયો મારફતે જાહેર કર્યા છે. વીડિયોમાં નામની સાથે ફોટા પણ બતાવવામાં આવ્યા છે.

એક સુરક્ષા વિશ્લેષકે નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે ટીટીપીએ અબ્બાસીના નામને ગુપ્ત રાખ્યું છે. અબ્બાસીની તાલિબાન સાથેની સાંઠગાંઠ વિશેની માહિતી તે સમયે પણ જાહેર કરાઇ ન હતી જ્યારે તેને કોર્ટ માર્શલ કરાયું હતું. બળવાના નિષ્ફળ પ્રયાસને તેને “ઓપરેશન ખિલાફ” નામ આપ્યું હતું અને તેની મુક્તિ પછી મુશર્રફના કહેવાથી 1999માં ‘હિઝબ અલ્લાહ પાકિસ્તા’ નામની ધાર્મિક-રાજકીય પાર્ટીની રચના હતી. તે ઇસ્લામિક વ્યવસ્થા લાગુ કરવા માગતી હતી.

બીજી તરફ એક સુરક્ષા વિશ્લેષકે પ્રતિબંધિત ટીટીપીમાં સામેલ સેનાના જવાનો મુદ્દે ચિંતા વ્યકત કરતાં જણાવ્યું હતું કે આ તાલિબાનો દ્વારા અધિક સશસ્ત્રદળોના કર્મીઓની ભરતી કરવાનો એક પ્રયાસ છે. અદનાન રાશિદ કેટલો ઘાતક હતો તે આપણે જોઈ ચૂક્યા છીએ. તેમણે કહ્યું કે સુરક્ષાદળો આ કથિત ભાગેડુઓને તેમની વિરુદ્ધ અભિયાન ચલાવીને ખતમ કરવાનો પ્રયાસ કરશે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow