રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં રિલાયન્સના ઇનોવેશન પર ચર્ચા કરી

રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં રિલાયન્સના ઇનોવેશન પર ચર્ચા કરી

ભારતમાં અમેરિકાના નવા રાજદૂત એરિક ગાર્સેટીએ બુધવારે (17 મે)ના રોજ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી સાથે મુલાકાત કરી. આ દરમિયાન બંનેએ રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં રિલાયન્સના ઈનોવેશન અને ભારત અને અમેરિકા વચ્ચે આર્થિક સહયોગ વધારવા અંગે ચર્ચા કરી.

ગારસેટ્ટીએ મીટિંગનો ફોટો શેર કરતા ટ્વીટ કર્યું, 'રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં રિલાયન્સના ઇનોવેશન વિશે જાણવા અને અમેરિકા-ભારત આર્થિક સહયોગ માટેના રસ્તાઓ શોધવા માટે મુકેશ અંબાણી સાથે સારી મુલાકાત થઈ.'

મુકેશ અંબાણીને મળવા પહેલા ગાર્સેટીએ નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર (NMACC)ની મુલાકાત પણ લીધી. NMACCના ફેશન શોમાં તેમણે ભારતના કાપડ ઉદ્યોગ વિશે જાણ્યું. ઉપરાંત, તે ધ ગ્રાન્ડ થિયેટર ખાતે બ્રોડવે ક્લાસિક 'ધ સાઉન્ડ ઓફ મ્યુઝિક'ના કલાકારોને મળ્યા.

આ પહેલા મંગળવારે એરિક ગાર્સેટી બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાનને મળવા તેના ઘરે મન્નત પહોંચ્યા. એરિકે ટ્વિટર પર શાહરૂખ સાથેની મુલાકાતની તસવીરો શેર કરીને પોતાની ખુશી વ્યક્ત કરી હતી. તેમણે ટ્વીટ કર્યું, 'શું આ મારા બોલિવૂડ ડેબ્યૂનો સમય છે?

સુપરસ્ટાર સાથે શાનદાર વાતચાતી થઈ. આ દરમિયાન, મેં બોલિવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી વિશે જાણ્યું અને મેં બોલિવૂડ અને હોલીવુડના તે પાસાઓ વિશે વાત કરી, જેની સાંસ્કૃતિક અસર સમગ્ર વિશ્વમાં જોવા મળી છે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow