DGCAનો અકાસા એર કેસમાં દખલ નહીં

DGCAનો અકાસા એર કેસમાં દખલ નહીં

ઉડ્ડયન નિયમનકાર DGCA એ અકાસા એરના 43 પાઇલટ્સે અચાનક નોકરી છોડી દેવાના મામલામાં હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કરી દીધો છે. ડીજીસીએએ કહ્યું કે તેની પાસે કોઈપણ રોજગાર કરારમાં દખલ કરવાની સત્તા નથી. Akasa Airએ DGCA પર આ વિવાદમાં કોઈ પગલાં ન લેવાનો આરોપ લગાવ્યો હતો, ત્યારબાદ DGCAનો આ જવાબ આવ્યો છે.

પાઇલોટ્સ નોટિસ આપ્યા વિના એરલાઇન છોડી ગયા બાદ અકાસાએ હાઇકોર્ટમાં અરજી કરી છે. અકાસાએ કાનૂની ફાઇલિંગમાં કહ્યું હતું કે DGCAના હસ્તક્ષેપના અભાવને કારણે એરલાઇન નાણાકીય નુકસાન સાથે કામગીરી ચાલુ રાખવામાં મુશ્કેલીઓનો સામનો કરી રહી છે. અકાસા એરમાં, ફર્સ્ટ ઓફિસર્સ માટે નોટિસ પિરિયડ 6 મહિના અને કેપ્ટન્સ માટે 1 વર્ષ છે.

અકાસા દર મહિને 3,500 ફ્લાઈટ્સ ઓપરેટ કરે છે
એરલાઈન્સ અનુસાર, પાઈલટોના રાજીનામાને કારણે તેમને ઓગસ્ટમાં 18% એટલે કે 630 થી વધુ ફ્લાઈટ્સ કેન્સલ કરવી પડી હતી. અકાસા દરરોજ 120 ફ્લાઈટ્સ ઓપરેટ કરે છે. એટલે કે તે દર મહિને 3,500 ફ્લાઈટ્સ ઓપરેટ કરે છે.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow