દ. ગુજરાત- સૌરાષ્ટ્રમાં સતત વરસાદ

દ. ગુજરાત- સૌરાષ્ટ્રમાં સતત વરસાદ

જામનગર, વલસાડ, ભાવનગર સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજ્યમાં બે દિવસથી સાર્વત્રિક વરસાદ નોંધાઇ રહ્યો છે. ગુરુવારે વલસાડના ઉમરગામમાં 24 કલાકમાં 12 ઇંચ અને વાપીમાં 10 ઇંચ વરસાદ ખાબકી ગયો. જ્યારે કપરાડામાં 6 ઇંચ. દ્વારકામાં માત્ર બે કલાકમાં 7 ઇંચ, ખંભાળિયા-જામનગરમાં 5.5, ધ્રોલ-જામજોધપુરમાં 4.5 ઇંચ વરસાદ પડી ગયો. જૂનાગઢના માણાવદર મધરાત્રે બે કલાકમાં 4 ઇંચ વરસાદ પડ્યો. ભાવનગરના મહુવામાં 4 કલાકમાં 4 અને સિહોરમાં 3, તળાજામાં 3.5 ઇંચ, રાજકોટમાં ભરબપોરે 2 ઇંચ વરસાદ પડતા ઠેર-ઠેર પાણી ભરાઇ ગયા હતા. કચ્છના માંડવીમાં બે ઇંચ અને ઉત્તર ગુજરાતનાં ભાભરમાં એક કલાકમાં સવા ઇંચ વરસાદ ખાબક્યો હતો. જામજોધપુર,કલ્યાણપુર, ધ્રોલ અને કાલાવડમાં વધુ સાડા ચાર ઇંચ વરસાદ સાંજ સુધીમાં નોંધાયો હતો.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow