ઇ-કોમર્સને લગતી ફરિયાદો વધીને 90,000 પર પહોંચી

ઇ-કોમર્સને લગતી ફરિયાદો વધીને 90,000 પર પહોંચી

દેશમાં છેલ્લા ચાર વર્ષ દરમિયાન ઇ-કોમર્સ પ્લેટફોર્મ્સને લગતી ફરિયાદોમાં મોટા પાયે વધારો જોવા મળ્યો છે. નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઇનને મળતી ઇ-કોમર્સને લગતી ફરિયાદો વધીને 90,000 સુધી પહોંચી ચૂકી છે. ગત વર્ષે નવેમ્બર દરમિયાન 40,000 ફરિયાદો નોંધાઇ હતી. જે ઇ-કોમર્સ કંપનીઓની ગ્રીવીયન્સ રિડ્રેસલ મેકેનિઝમ અસરકારક ન હોવાનું જણાવે છે.

ગ્રાહક મામલાના સેક્રેટરી રોહિત કુમાર સિંઘે જણાવ્યું કે ચાર વર્ષ પહેલા ઇકોમર્સ ટ્રાન્ઝેક્શન્સને લગતી ફરિયાદોની ટકાવારી 8 ટકા હતી, જે ગત નવેમ્બર દરમિયાન વધીને 48 ટકાએ પહોંચી ચૂકી છે. જે જણાવે છે કે અનેક ઇકોમર્સ કંપનીઓની ગ્રીવીયન્સ રિડ્રેસલ સિસ્ટમ અસરકારક ન હોવાના સંકેત આપે છે. ગ્રાહક અને વિક્રેતાઓ વચ્ચેનું સમીકરણ અચાનક જ બદલાયું છે.

ગ્રાહકો વધુને વધુ નબળા પડી રહ્યાં છે અને ત્યાં જ મંત્રાલય મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. સેક્ટરના અનેક કોર્પોરેટ સાથેની વાતચીત દરમિયાન સેક્રેટરીએ જણાવ્યું હતું કે આ પ્રકારના ઇકોમર્સ કંપનીઓ ગ્રાહકોને હળવાશથી ન લઇ શકે. કોર્પોરેટ્સને સ્વનિયમન કરવા માટેનો નિર્દેશ અપાયો છે. NCH અત્યારે 10 ભાષામાં સેવા પૂરી પાડે છે. જે ભવિષ્યમાં વધીને 22 થશે. જો કે અર્થતંત્રમાં ગતિશિલતાની સાથે રેગ્યુલેશન અને એન્ફોર્સમેન્ટ ફ્રેમવર્કમાં એટલો સુધારો જોવા મળ્યો નથી.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow