ચંદીગઢમાં ફાઇટર જેટ એસ્કેપ સિસ્ટમનું ટેસ્ટિંગ

ચંદીગઢમાં ફાઇટર જેટ એસ્કેપ સિસ્ટમનું ટેસ્ટિંગ

ચંદીગઢમાં ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO)એ મંગળવારે વિમાન દુર્ઘટના દરમિયાન પાઇલટને બચાવતી સ્વદેશી ફાઈટર જેટ એસ્કેપ સિસ્ટમનું પરીક્ષણ કર્યું.

જે રેલ ટ્રેક રોકેટ સ્લેડ (RTRS) નામની લાંબી પાટાવાળી ખાસ ટેસ્ટિંગ ટ્રેક પર કરવામાં આવ્યું, જ્યાં સિસ્ટમને લગભગ 800 કિમી પ્રતિ કલાકની ઝડપ સુધી લઈ જવામાં આવી.

આ દરમિયાન 3 બાબતોની સફળતાપૂર્વક તપાસ કરવામાં આવી છે- જેમાં વિમાનની છત (કેનોપી) યોગ્ય રીતે ફાટીને અલગ થઈ કે નહીં, ઇજેક્શન સીટ યોગ્ય ક્રમમાં બહાર નીકળી કે નહીં, પાઇલટને સંપૂર્ણપણે બચાવી શકાય છે કે નહીં.

આ પરીક્ષણ DRDOએ ADA (એરોનોટિકલ ડેવલપમેન્ટ એજન્સી) અને HAL સાથે મળીને કર્યું.

રક્ષામંત્રી રાજનાથ સિંહે DRDO, IAF, ADA અને HALને અભિનંદન પાઠવ્યા. તેમણે કહ્યું કે આ પરીક્ષણ ભારતને સંરક્ષણ ટેક્નોલોજીમાં આત્મનિર્ભર બનાવવા તરફ એક મોટું પગલું છે. બાદમાં તેમણે આ માહિતી X પર પણ આપી.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow