બ્રીથ એનાલાઇઝર ટેસ્ટના નિયમોમાં ફેરફાર

બ્રીથ એનાલાઇઝર ટેસ્ટના નિયમોમાં ફેરફાર

સિવિલ એવિયેશન રેગ્યુલેટર ડીજીસીએએ પાઈલટો અને ક્રૂ મેમ્બર્સ માટે બ્રેથ એનાલાઇઝર ટેસ્ટના નિયમોમાં ફેરફાર કર્યા છે. નવા નિયમો અમલી બન્યા બાદ પાઇલટ અને ક્રૂ મેમ્બર માઉથવોશ, ટૂથ જેલ અથવા તો એવી કોઇ વસ્તુઓનો ઉપયોગ કરી શકશે નહીં જેમાં આલ્કોહોલનું પ્રમાણ હોય છે.

બ્રેથ એનાલાઇઝર ટેસ્ટમાં પોઝિટિવ રિઝલ્ટ ના આવે તે હેતુથી આ નિર્ણય કરવામાં આવ્યો છે. હવે આલ્કોહોલ સંબંધિત દવા લેતા પહેલાં પણ ચાલકદળના સભ્યોને કંપનીના ડોક્ટરની સલાહ લેવી પડશે. નવા નિયમોમાં શરાબના ઉપયોગ માટે એરક્રાફ્ટ સ્ટાફની મેડિકલ તપાસની પ્રક્રિયા સાથે સંબંધિત માપદંડમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow