બ્રીથ એનાલાઇઝર ટેસ્ટના નિયમોમાં ફેરફાર

બ્રીથ એનાલાઇઝર ટેસ્ટના નિયમોમાં ફેરફાર

સિવિલ એવિયેશન રેગ્યુલેટર ડીજીસીએએ પાઈલટો અને ક્રૂ મેમ્બર્સ માટે બ્રેથ એનાલાઇઝર ટેસ્ટના નિયમોમાં ફેરફાર કર્યા છે. નવા નિયમો અમલી બન્યા બાદ પાઇલટ અને ક્રૂ મેમ્બર માઉથવોશ, ટૂથ જેલ અથવા તો એવી કોઇ વસ્તુઓનો ઉપયોગ કરી શકશે નહીં જેમાં આલ્કોહોલનું પ્રમાણ હોય છે.

બ્રેથ એનાલાઇઝર ટેસ્ટમાં પોઝિટિવ રિઝલ્ટ ના આવે તે હેતુથી આ નિર્ણય કરવામાં આવ્યો છે. હવે આલ્કોહોલ સંબંધિત દવા લેતા પહેલાં પણ ચાલકદળના સભ્યોને કંપનીના ડોક્ટરની સલાહ લેવી પડશે. નવા નિયમોમાં શરાબના ઉપયોગ માટે એરક્રાફ્ટ સ્ટાફની મેડિકલ તપાસની પ્રક્રિયા સાથે સંબંધિત માપદંડમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે.

Read more

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow
વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow