નવરાત્રિ ધામધૂમથી સેલિબ્રેટ

નવરાત્રિ ધામધૂમથી સેલિબ્રેટ

રિર્પોટ : પૂજા ચૌહાણ ( જૂનાગઢ )

નવરાત્રિ ધામધૂમથી સેલિબ્રેટ કરવામાં આવી રહી છે. ગરબાપ્રેમીઓમાં આ વખતે નવરાત્રિનો અલગ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે વેલકમ નવરાત્રિનું આયોજન કવામા આવ્યું હતું. લોહાણા મહાજન મહા પરિષદ ઓલ ઈન્ડિયા મહીલા પાંખ,શ્રી ચામુંડા ગૃહ ઉદ્યોગ,શ્રી સંહિતા મહિલા મંડળના સંયુક્ત ઉપક્રમે ઓપન જુનાગઢ સર્વ જ્ઞાતિના બહેનો માટે ફરતા ગરબા હરીફાઈનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ હરીફાઈ ત્રણ ગ્રુપમાં યોજવામાં આવ્યું હતું જેમાં ગ્રુપ એ 15 થી 40 વર્ષની બહેનોએ ફરજિયાત ચણિયાચોળી પહેરવાના હતા તો બીજી તરફ ગ્રુપ બી 40 થી 60 વર્ષની બહેનોએ લાલ સાડી ફરજિયાત પહેરવાની હતી તો ગ્રુપ સી 60 વર્ષ થી ઉપરના બહેનોને કોઈપણ રંગની સાડી પહેરવાનું ફરજીયાત રાખ્યું હતું આ સાથે જ ફરતા ગરબા માટે એન્ટ્રી ફી ₹30 રાખેલી હતી.ગરબા આયોજનમાં અવનવા ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને ગરબે રમતા ખેલૈયાની કેટલીક સુંદર તસવીરો સામે આવી છે. જ્યાં ફોટો ગેલેરીમાં તમે તસવીરો જોઈ શકો છો.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow