કેનેડા-ઓસ્ટ્રેલિયા ભારતીય રાજદ્વારીઓની સુરક્ષા કરશે

કેનેડા-ઓસ્ટ્રેલિયા ભારતીય રાજદ્વારીઓની સુરક્ષા કરશે

કેનેડામાં ભારતીય રાજદ્વારીઓ પર હુમલાની ધમકી આપતા ખાલિસ્તાન સમર્થકો પર લગામ લગાવવામાં આવશે. કેનેડાના વિદેશ મંત્રી મેલાની જોલીએ મંગળવારે કહ્યું- અમે પણ વિયેના કન્વેન્શનનો એક ભાગ છીએ. તેથી ભારતના રાજદ્વારીઓની સુરક્ષાના મામલાને ખૂબ જ ગંભીરતાથી લેવામાં આવી રહ્યો છે. આ પછી ઓસ્ટ્રેલિયાના વિદેશ મંત્રાલયે પણ આ જ નિવેદન બહાર પાડ્યું હતું.

સોમવારે ભારતના વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે તેમના રાજદ્વારીઓ પર હુમલાની ધમકી પર કડક વલણ અપનાવ્યું હતું. તેમણે કેનેડા, અમેરિકા અને બ્રિટનને સ્પષ્ટ કહ્યું હતું કે ખાલિસ્તાન સમર્થકોને કોઈપણ પ્રકારની ગેરકાયદે છૂટ આપવામાં ન આવે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow