બરફની ચાદરથી ઢંકાયું ન્યૂજર્સીમાં આવેલું અક્ષરધામ મંદિર

બરફની ચાદરથી ઢંકાયું ન્યૂજર્સીમાં આવેલું અક્ષરધામ મંદિર

ન્યૂ જર્સીમાં આવેલું અક્ષરધામ મંદિર હિન્દુ સંસ્કૃતિ, સ્થાપત્ય અને આધ્યાત્મિકતાનું એક ભવ્ય પ્રતીક છે. હાલ ન્યૂ જર્સીમાં પ્રથમ હિમવર્ષા થઈ છે, જેના કારણે મંદિરનો આસપાસનો વિસ્તાર બરફની સફેદ ચાદરથી ઢંકાઈ ગયો છે. અક્ષરધામ મંદિર તરફથી શેર કરેલાં ફોટો-વિડિયોમાં ભવ્ય અક્ષરધામ મંદિર, સુવર્ણ રંગની નીલકંઠ વર્ણીની પ્રતિમા, અને અન્ય સ્થાપત્યો બરફથી ઢંકાયેલા જોવા મળે છે. સફેદ બરફ અને આરસના પથ્થરોની સુંદરતા અદ્ભુત દ્રશ્ય સર્જે છે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow