બ્રોમેન્સ : છોકરાઓ પરસ્પર એકબીજાને મનની વાત કરે તે રીતે પ્રેરિત કરો

બ્રોમેન્સ : છોકરાઓ પરસ્પર એકબીજાને મનની વાત કરે તે રીતે પ્રેરિત કરો

માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવા માટે બાળકોને શાળામાં ‘બ્રોમેન્સ પાઠ’ અંગે માહિતી આપવી જોઇએ. બ્રોમેન્સ એટલે કે બાળકો સાથે રહે અને પોતાની લાગણીઓ પરસ્પર ઉજાગર કરે તે માટે પ્રેરિત કરવા જોઇએ. તેમ બ્રિટેનના લેખક, શિક્ષક અને સંશોધક મેટ પિંકેટનું કહેવું છે. તેમના પુસ્તક ‘બોયઝ ડુ ક્રાય: ઇમ્પ્રૂવિંગ બોયઝ મેન્ટલ હેલ્થ એન્ડ વેલબીઇંગ ઇન સ્કૂલ’માં આગ્રહ કરાયો છે કે, શાળાઓ દ્વારા બાળકોને ગુસ્સા પર નિયંત્રણ રાખવા, મિત્રતા કેળવવા અને સાથીઓ સાથે વાર્તાલાપ કરવા જેવી બાબતો અંગે સજાગ રાખવા જોઇએ.

સરકારી આંકડાઓ અનુસાર બ્રિટનમાં 2020માં 10થી 19 વર્ષની વય વચ્ચેના 264 લોકોએ આત્મહત્યા કરી હતી. જેમાં 72% લોકો છોકરાઓ હતા. પિંકેટે શિક્ષકોને વિનંતી કરી છે કે ઉગ્ર ગુસ્સાને નિયંત્રિત કરવામાં બાળકો, કિશોરોને મદદ કરે. તેમની માનસિક સ્થિતિને ઊંડાણપૂર્વક સમજો. ગુસ્સાને કાબૂમાં રાખવા પ્રેરણા આપો.

પિંકેટ માનવું છે કે શિક્ષકોએ પણ પુરુષ વર્તનને સામાન્ય બનાવવું જોઈએ. પુરૂષ શિક્ષકોએ બાળકો, કિશોરોની ભરપૂર વખાણ કરવા જોઇએ. જેથી તેમનામાં એકબીજાને સાંભળવાની આદત પડે અને ભાવનાત્મકતા વધે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow