ઇઝરાયલના યરુશલમમાં બ્લાસ્ટ, એકનું મોત

ઇઝરાયલના યરુશલમમાં બ્લાસ્ટ, એકનું મોત

ઇઝરાયલના યરુશલમમાં બે બસ સ્ટેન્ડ પર બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં એક ટીનેજરનું મૃત્યુ થયું છે. 19થી વધુ લોકો ઘાયલ થયાની માહીતી છે. હાલમાં બ્લાસ્ટ​​​​​​​ ​​​​​​નું કારણ સામે નથી આવ્યું. પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ છે. મામલાની તપાસ થઇ રહી છે

એક પોલીસ અધિકારીએ કહ્યું- પહેલો બ્લાસ્ટ​​​​​​​ગિવટ શોલ બસ સ્ટોપમાં સવારે 7 વાગ્યાની આસપાસ થયો. અહીં એક વ્યક્તિનું મૃત્યુ થઇ ગયું. 11 લોકો ઘાયલ થયા. પ્રાઇમરી ઇન્વેસ્ટિગેશન અનુસાર ઘટના સ્થળે એક બેગમાં બોમ્બ રાખવામાં આવ્યો હતો. બીજો ધમાકો 30 મિનિટ પછી રિમોટ જંક્શનની પાસે આશરો 7.30 વાગે થયો. બંને બ્લાસ્ટ​​​​​​​ 5 કિલોમીટરના અંતરમાં થયા હતા.

પોલીસનું કહેવું છે કે આ એક આતંકી હુમલો હોઇ શકે છે. એક અધિકારીએ કહ્યું કે આ હુમલો ફિલિસ્તાની હુમલો છે. જોકે હજુ સુધી કોઇ સંગઠને હુમલાની જવાબદારી લીધી નથી. ઇઝરાયલ પોલીસ કમિશનર કોબી શબતાઇના કહેવા મુજબ બે લોકોએ હુમલો કર્યો છે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow