ભારતમાં યુકેની કાર-વ્હિસ્કી સસ્તાં થશે

ભારતમાં યુકેની કાર-વ્હિસ્કી સસ્તાં થશે

ભારતમાં યુકેની કાર, કપડાં અને ફૂટવેર સસ્તાં થશે. આજે 24 જુલાઈના રોજ ભારત અને યુકેએ મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર કર્યા. 2022થી વાટાઘાટો ચાલી રહી હતી. હવે ભારતનો 99% માલ યુકેમાં શૂન્ય ટેરિફ પર નિકાસ કરવામાં આવશે, જ્યારે યુકેનો 99% માલ 3% સરેરાશ ટેરિફ પર આયાત કરવામાં આવશે. આને કારણે 2030 સુધીમાં દ્વિપક્ષીય વેપાર બમણો થઈને 120 અબજ ડોલર થવાની ધારણા છે.

વાણિજ્યમંત્રી પીયૂષ ગોયલ અને બ્રિટિશ વેપારમંત્રી જોનાથન રેનોલ્ડ્સે પીએમ નરેન્દ્ર મોદી અને તેમના યુકે સમકક્ષ કીર સ્ટારમરની હાજરીમાં કરાર પર હસ્તાક્ષર કર્યા. આનાથી યુકેને પણ ફાયદો થશે. ભારત દ્વારા આયાતી વ્હિસ્કી પરનો ટેરિફ 150%થી ઘટાડીને 75% કરવામાં આવશે. કરારના દસમા વર્ષ સુધીમાં આ ટેરિફ પાછળથી 40% કરવામાં આવશે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow