ભારતે કહ્યું- રશિયન ઓઈલની ખરીદી બંધ કરવા અમેરિકી દબાણ નહીં

ભારતે કહ્યું- રશિયન ઓઈલની ખરીદી બંધ કરવા અમેરિકી દબાણ નહીં

ભારતીય વિદેશ મંત્રાલયે એવા અહેવાલોને ફગાવી દીધા છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારતે અમેરિકાના દબાણ હેઠળ રશિયા પાસેથી ઓઈલ ખરીદવાનું બંધ કરી દીધું છે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે શુક્રવારે એક પ્રેસ બ્રીફિંગમાં જણાવ્યું હતું કે: ભારત બજારમાં શું છે અને વિશ્વની પરિસ્થિતિના આધારે નિર્ણયો લે છે.

હકીકતમાં, કેટલાક મીડિયા અહેવાલોમાં તાજેતરમાં દાવો કરવામાં આવ્યો હતો કે ભારતની સરકારી ઓઈલ રિફાઇનરીઓએ ગયા અઠવાડિયે રશિયન ઓઈલ ખરીદવાનું બંધ કરી દીધું હતું, કારણ કે યુએસ પ્રમુખ ટ્રમ્પે ભારતને મોસ્કો પાસેથી ઓઈલ ન ખરીદવા ચેતવણી આપી હતી.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow