માનસિક સ્વાસ્થ્ય પર એઆઈની ખરાબ અસર

માનસિક સ્વાસ્થ્ય પર એઆઈની ખરાબ અસર

સરે યુનિવર્સીટી દ્વારા હાથ ધરાયેલા અભ્યાસમાં સામે આવ્યું છે કે એઆઈ કમ્પેનિયન એપ્સ સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર કરી શકે છે. આ આદત પણ બની શકે છે. અભ્યાસના લેખક ડૉ. વેલેન્ટિના પિટાર્ડીએ જણાવ્યું હતું કે નબળા લોકો ખાસ કરીને આ એપ્સથી જોખમમાં મુકાઈ શકે છે. આ એપ્સ આવા લોકોમાં પહેલાથી અસ્તિત્વમાં હોય તેવી કોઈપણ નકારાત્મક લાગણીઓને વધુ વધારી શકે છે. જ્યારે તમે એઆઈ સાથે વાત કરો છો ત્યારે તેઓ હંમેશા તમારી સાથે સંમત થાય છે.

આ એક ખૂબ જ ખતરનાક તંત્ર હોઈ શકે છે કારણ કે તે હંમેશા તમે જે વિચારી રહ્યાં છો તેને મજબૂત બનાવે છે. તાજેતરમાં જ રાણી એલિઝાબેથની હત્યા કરવાના ઈરાદે વિન્ડસર કેસલમાં ઘૂસી ગયેલા યુવકને સજા ફટકારવામાં આવી હતી. તપાસ દરમિયાન યુવકના ઓનલાઈન સાથી સાથેના 5000 મેસેજની સમીક્ષા કરવામાં આવી હતી.

Read more

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow
વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow