બાંગ્લાદેશમાં 12 દિવસમાં ત્રીજા હિન્દુની હત્યા

બાંગ્લાદેશમાં 12 દિવસમાં ત્રીજા હિન્દુની હત્યા

બાંગ્લાદેશના મેમનસિંહ જિલ્લામાં એક કાપડ ફેક્ટરીની અંદર હિન્દુ કર્મચારીની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી. છેલ્લા 12 દિવસમાં બાંગ્લાદેશમાં હિન્દુની હત્યાની આ ત્રીજી ઘટના છે.

આ ઘટના સોમવારે સાંજે આશરે 6:45 વાગ્યે ભાલુકા ઉપજિલ્લાની સુલતાના સ્વેટર્સ લિમિટેડ ફેક્ટરીમાં બની હતી. મૃતકની ઓળખ બજેન્દ્ર બિસ્વાસ (42) તરીકે થઈ છે, જે ફેક્ટરીમાં સિક્યોરિટી ગાર્ડ હતો. આરોપી નોમાન મિયા (29)ની પોલીસે ધરપકડ કરી લીધી છે.

પોલીસ અને પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, બંને ફેક્ટરીમાં સુરક્ષા ડ્યૂટી પર તહેનાત હતા. વાતચીત દરમિયાન નોમાન મિયાએ બજેન્દ્ર પર સરકારી શૉટગન તાકી દીધી. થોડી જ વારમાં બંદૂક ચાલી ગઈ અને ગોળી બજેન્દ્રની ડાબી જાંઘમાં વાગી, જેના કારણે તેનું મોત નીપજ્યું.

Read more

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow
વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow