ચૂડીનું ચકિત થઈ જવાય તેવું કામ, પહેરવાથી મહિલાઓને મફતમાં મળી જાય છે આવા લાભ, ચોંકી જવાશે

ચૂડીનું ચકિત થઈ જવાય તેવું કામ, પહેરવાથી મહિલાઓને મફતમાં મળી જાય છે આવા લાભ, ચોંકી જવાશે

હિન્દુ પુરાણ અને ધર્મગ્રંથોમાં મહિલાઓ માટે 16 શ્રંગારની વાત કરાઈ છે જેમાં સિંદૂર, મંગળસૂત્ર અને બંગડીઓનો સમાવેશ થાય છે. ભલે સમય બદલાયો હોય અને લોકોના કપડાં અને સ્ટાઈલ બદલાઈ ગઈ હોય, પરંતુ બંગડીઓનો ટ્રેન્ડ ગાયબ નથી થયો. બંગડીઓ પહેરવાને હજી પણ ધાર્મિક રિવાજોનો એક મહત્વપૂર્ણ ભાગ માનવામાં આવે છે. હિન્દુ માન્યતાઓ અનુસાર લગ્ન બાદ મહિલાઓએ પોતાના હાથ ખાલી ન રાખવા જોઈએ. એટલે કે તેમણે હાથમાં બંગડીઓ પહેરવી જોઈએ. એવું માનવામાં આવે છે કે આ લગ્ન જીવનને ખુશ રાખે છે અને પતિ-પત્ની વચ્ચે પ્રેમ વધારે છે.

બંગડીઓમાંથી નીકળતો અવાજ ઘરમાં સકારાત્મક ઊર્જા ઉત્પન્ન કરે છે
જો વિવાહિત મહિલાઓ હાથમાં બંગડીઓ પહેરે છે તો તેમના પતિની ઉંમર વધી જાય છે. વાસ્તુશાસ્ત્રમાં બંગડીઓ પહેરવાના ઘણા ફાયદા છે. એવું માનવામાં આવે છે કે બંગડીઓમાંથી નીકળતો અવાજ ઘરમાં સકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરે છે અને ઘરમાં સુખ-શાંતિ વધારે છે. હિન્દુ પરંપરા અનુસાર જે ઘરમાં મહિલાઓ બંગડીઓ પહેરે છે ત્યાં કોઈ પણ વસ્તુની કમી નથી. આર્થિક તંગીથી પણ છૂટકારો મળે છે.  

હાથમાં ચૂડી કે બંગડીઓ પહેરવાના વૈજ્ઞાનિક લાભ પણ છે.
હાથમાં ચૂડી કે બંગડીઓ પહેરવાના બીજા પણ કેટલાક લાભ છે.  નિષ્ણાતો કહે છે કે બંગડીઓ પહેરવાથી સ્ત્રીઓમાં હૃદય અને શ્વસન રોગ ઓછો થાય છે. તેમનું માનસિક સ્વાસ્થ્ય પણ સારું રહે છે. નિષ્ણાતોનું કહેવું છે કે કાંડાની નીચે 6 ઈંચ સુધીના એક્યુપ્રેશર પોઇન્ટ હોય છે, જેને એક સાથે દબાવવામાં આવે તો શરીરના ઘણા રોગો દૂર થાય છે. એવું પણ કહેવામાં આવે છે કે બંગડીઓ પહેરવાથી ત્વચા અને તેમની વચ્ચે ઘર્ષણ થાય છે. તેનાથી એનર્જી મળે છે. આ ઉર્જા બ્લડ સર્ક્યુલેશનને કંટ્રોલમાં રાખે છે. તેથી બંગડીઓ પહેર્યા બાદ મહિલાઓ વધુ એનર્જી અનુભવે છે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow