તમારા પણ વાળ ખરી રહ્યા છે? તો વાળ ધોવાના આટલા સમય પહેલા લગાવો માથામાં તેલ

તમારા પણ વાળ ખરી રહ્યા છે? તો વાળ ધોવાના આટલા સમય પહેલા લગાવો માથામાં તેલ

Oiling before hair wash: વધુપડતા લોકો તેલ દ્વારા શરીરનું મસાજ કરે છે. આનાથી ચામડીમાં ચમક જોવા મળે છે. એજ રીતે વાળને મજબુત બનાવામાં પણ તેલનું ખુબ મહત્વ છે પરંતુ ઘણા લોકો આ વાતને મહત્વ નથી આપતા અને ધ્યાનમાં પણ નથી લેતા, જેના લીધે આગળ જતા તેમના વાળ ખરાબ થવા લાગે છે. શરૂઆતમાં વાળ તેની કુદરતી ચમક ખોવા લાગે છે અને ત્યાર બાદ વાળ વધુ તુટવા લાગે છે. આ કારણે વધુ પડતાં લોકોના માથા પર ટાલ પડવા લાગે છે.

જો તમે પણ આ તકલીફથી બચવા માંગો છો તો સમયાંતરે વાળમાં તેલ લગાવતા રહેવું જોઈએ. ઘણા લોકો રાત્રે સુતી વખતે તેલ લગાવે છે અને સવારે ઉઠીને વાળ ધોવે છે પણ જો તમારી પાસે વધુ સમય ના હોઈ તો તમે વાળ ધોવાની ૨ કલાક પેલા પણ તેલ લગાવી શકો. આજે અમે તમને વાળ ધોવાની બે કલાક પેલા તેલ લગાવાથી થતા ફાયદાઓ વિશે જણાવશું.

વાળને ખરતા અટકાવશે
જો તમે વાળ ધોયાના ૨ કલાક પહેલા તેલ લગાવશો તો તમારા વાળ ખરતા અટકે છે. જો તમારા વાળ ખરી રહ્યા હોય તો વાળમાં તેલ લગાવાથી ખરતા અટકશે અને આનાથી તમારા વાળને ઘણો ફાયદો થશે. તેલ લગાવવાથી તમારા વાળ તૂટશે નહી અને તેની ચમક પણ જળવાઈ રહેશે.

વાળ મજબૂત બનશે
વાળને ધોયા પહેલાના 2 કલાકમાં જો તેલ લગાવમાં આવે તો વાળ મજબૂત બને છે અને તેની ચમક વધવા લાગે છે. તેલ લગાવાથી માથાના ઉપરી ભાગમાં રક્ત સ્ત્રાવ વધી જાય છે જેનાથી વાળ મજબૂત બને છે અને વાળ ખરતા પણ અટકે છે. જો તમે વાળ ધોવા જઇ રહ્યા હોવ તો તેની પહેલા વાળમાં તેલ લગાવાનું ભૂલતા નહિ.

વાળની વૃદ્ધિ વધે છે
વાળ ધોયાંના 2 કલાક પહેલા તેલ લગાવાથી માથાના ઉપરી ભાગમાં રક્ત સ્રાવ વધી જાય છે જેના લીધે વાળમાં વૃદ્ધિ જોવા મળે છે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow