રાજકોટમાં કોઈ ‘વીજબિલ બાકી છે, કનેક્શન કપાઇ જશે’જેવા મેસેજથી રહેવા PGVCLના MDની અપીલ

રાજકોટમાં કોઈ ‘વીજબિલ બાકી છે, કનેક્શન કપાઇ જશે’જેવા મેસેજથી રહેવા PGVCLના MDની અપીલ

સોશિયલ મીડિયાના ઉપયોગે આપણું જીવન તો સરળ બનાવી દીધું છે. પણ આ જ સોશિયલ મીડિયાનો કેટલાક લોકો ગેરલાભ ઉઠાવીને આપણી સાથે છેતરપિંડી કરે છે. આ લોકોના કારણે નિર્દોષ લોકો ભોગ બને છે. અત્યારે સાયબર માફિયાઓ PGVCL અને અલગ અલગ મોટી કંપનીઓના નામ આપીને આપણી સાથે છેતરપિંડી કરે છે. એવામાં રાજકોટમાં અત્યારે PGVCLના કર્મચારી હોવાનું કહીને મોટા મોટા ફ્રોડ કરવામાં આવી રહ્યા છે. જેની પોલીસ ફરિયાદ પણ પોલીસ ચોપડે નોંધાઈ છે. આ અંગે PGVCLના MDએ અપીલ કરી છે કે, કોઈ ‘વીજબિલ બાકી છે, કનેક્શન કપાઇ જશે’નો મેસેજ કરે તો દૂર રહેજો.

સાયબર માફિયાઓ પોતે PGVCLના કર્મચારી હોવાનું કહીને બાકી બિલ ભરવાનું કહીને લીંક મોકલે છે અને પોતાના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરાવી લે છે. આ માફિયાઓ લોકોને 'ડીઅર કસ્ટમર તમારું વીજ કનેક્શન બાકી છે, તમારું વીજ કનેક્શન કટ થઇ જશે.' આવો મેસેજ કરે છે. બાદમાં ફોન કરીને પણ તમને જાણ કરે છે. આથી તમે બિલ ભરી દો અને બિલ ભરવા માટે લિંક પણ મોકલે છે.

Read more

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow
વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow