કંગાળ પાકિસ્તાનને જાળમાં ફસાવવાનો વધુ એક કારસો

કંગાળ પાકિસ્તાનને જાળમાં ફસાવવાનો વધુ એક કારસો

પાકિસ્તાનમાં આર્થિક સંકટનો સામનો કરવા માટે સરકારી કંપનીઓને વેચવાની કવાયત ચાલી રહી છે. ચીને ઘણી કંપનીઓ ખરીદવાની તૈયારી બતાવી છે. ખાસ કરીને બે ગેસ કંપનીઓ સુઇ નોર્ધન અને સુઇ સધર્ન જે ગેસથી સમૃદ્ધ બલુચિસ્તાન પ્રાંતમાં ગેસના સંશોધનમાં સામેલ થશે. સૂત્રોનું કહેવું છે કે ચીન આ બંને ગેસ કંપનીઓ અને પાવર કંપનીઓને અન્ય ખાનગી કંપનીઓ પાસે જવા દેવાનું પસંદ કરશે નહીં.

નવ સરકારી વીજ કંપનીઓને ગયા વર્ષે 170 અબજ પાકિસ્તાની રૂપિયાનું નુકસાન થયું હતું. એ જ રીતે બે ગેસ કંપનીઓને 68,853 કરોડ પાક રૂપિયા આપવામાં આવ્યા હતા. (2.4 અજબ ડોલર)નું નુકસાન થયું છે. અર્થશાસ્ત્રીઓનું કહેવું છે કે ખોટ કરી રહેલાં સરકારી એકમોનું ખાનગીકરણ યોગ્ય પગલું છે. નોંધનીય છે કે ચીન કંગાળ પાકિસ્તાનને વધુ એક વખત પોતાની જાળમાં ફસાવવાનો કારસો રચી રહ્યું છે. નિષ્ણાંતો મુજબ પાકિસ્તાનમાં દેવું સતત વધી રહ્યું છે, એકમોનું ખાનગીકરણ પગલું યોગ્ય છે.

ચીનના સીપીઈસીનો વિરોધ, કર્મચારીઓ પર સતત હુમલા
છેલ્લા કેટલાક સમયથી ચીનના પ્રોજેક્ટ્સ અને તેમાં કામ કરતા ચીનીઓ પર હુમલા વધી રહ્યા છે. ચીનની મહત્ત્વાકાંક્ષી બેલ્ટ એન્ડ રોડ યોજના હેઠળ બનતા ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોરને સ્થાનિક લોકોના વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. ચીન આ પ્રોજેક્ટ પર 60 અબજ ડોલરનું રોકાણ કરી રહ્યું છે. ખાસ કરીને ગ્વાદર પોર્ટમાં ચીનની ગતિવિધિઓ સ્થાનિક લોકોના નિશાના પર છે. ચીનની ડીપ ફિશિંગનો વિરોધ કરીને તેઓ સુરક્ષા ચેક પોઈન્ટ ઘટાડવાની માંગ કરી રહ્યા છે. ચીની નાગરિકો અને સંપત્તિ પરના આ હુમલાને કારણે બંને દેશોમાં તણાવ પણ સર્જાયો છે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow