અમદાવાદમાં 13.8, વડોદરામાં 13 તો રાજકોટમાં 13.2 ડિગ્રી લઘતમ તાપમાન નોંધાયું

અમદાવાદમાં 13.8, વડોદરામાં 13 તો રાજકોટમાં 13.2 ડિગ્રી લઘતમ તાપમાન નોંધાયું

રાજ્યમાં અત્યારે મિશ્ર વાતાવરણ જોવા મળી રહ્યું છે. નલિયામાં લઘુતમ તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જેથી નલિયા સૌથી વધુ ઠંડુ શહેર રહ્યું હતું. જ્યારે અમદાવાદમાં એક ડિગ્રી સેલ્સિયસના ઘટાડા સાથે 13.8 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. છેલ્લા બે દિવસથી અમદાવાદમાં એક એક ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થઈ રહ્યો છે. નલિયા બાદ અમરેલીમાં 12 ડિગ્રી સેલ્સિયસ અને ત્યારબાદ ડીસામાં 12.8 ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ એ કે દાસના જણાવ્યા અનુસાર, આગામી 7 દિવસ વાતાવરણ અને તાપમાન યથાવત રહેશે. રાજ્યમાં ઉત્તર પૂર્વથી પૂર્વના પવન ફૂંકાશે. સૌરાષ્ટ્ર કચ્છમાં લઘુતમ તાપમાન સામાન્ય નોંધાયું હતું.

અમદાવાદમાં 13.8 ડિગ્રી સેલ્સિયસ, અમરેલીમાં 12 ડિગ્રી સેલ્સિયસ, વડોદરામાં 13 ડિગ્રી સેલ્સિયસ, ભાવનગરમાં 15.4 ડિગ્રી સેલ્સિયસ, ભુજમાં 14.4 ડિગ્રી સેલ્સિયસ, દમણમાં 15 ડિગ્રી સેલ્સિયસ, ડીસામાં 12.8 ડિગ્રી સેલ્સિયસ, દીવમાં 16.8 ડિગ્રી સેલ્સિયસ, દ્વારકામાં 17.6 ડિગ્રી સેલ્સિયસ, કંડલામાં 14.5 ડિગ્રી સેલ્સિયસ, નલિયામાં 10 ડિગ્રી સેલ્સિયસ, ઓખામાં 21.4 ડિગ્રી સેલ્સિયસ, પોરબંદરમાં 13.4 ડિગ્રી સેલ્સિયસ, રાજકોટમાં 13.2 ડિગ્રી સેલ્સિયસ, સુરતમાં 19.4 ડિગ્રી સેલ્સિયસ, વેરાવળમાં 19.2 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.

Read more

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow
વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow