અમદાવાદ-ગોવાની ફ્લાઇટ મહિનો મોકૂફ થવાથી 5 હજાર લોકો રઝળ્યા

અમદાવાદ-ગોવાની ફ્લાઇટ મહિનો મોકૂફ થવાથી 5 હજાર લોકો રઝળ્યા

ગો ફર્સ્ટ બાદ હવે સ્પાઈસજેટ એરલાઈનની મુશ્કેલીઓ પણ વધી રહી છે. સૂત્રોએ જણાવ્યું કે એરક્રાફટની અછત હોવાથી અમદાવાદથી ગોવા જતી ફ્લાઈટ રાતોરાત બંધ કરી દીધી છે. ભાસ્કરે પૂછેલા પ્રશ્નમાં એરલાઇને જણાવ્યુ કે ‘ઓપરેશનલ કારણોસર ફલાઇટ બંધ કરવામાં આવી છે તે ક્યારે શરૂ થશે તે નક્કી નથી. એડવાન્સમાં બુકિંગ કરાવેલ પેસેન્જરો-ટૂર ઓપરેટરોને રિફંડ આપી દેવાની બાંયેધારી આપવામાં આવી છે.

અમદાવાદથી ગોવા જતી ફ્લાઈટ રાતોરાત બંધ કરી દીધી
જો કે એરલાઇનની સ્થિતિ દિનપ્રતિદિન ખરાબ થતી જાય છે વર્ષ પહેલા અમદાવાદથી ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ સહિત 11 ડિપાર્ચર હતા જે ધીમેધીમે ચાર પર આવી ગયા હતા. આજે ગોવાની ફલાઇટ પણ બંધ થતા હવે અમદાવાદથી દુબઇ, દિલ્હી અને જયપુર એમ કુલ ત્રણ જ સેક્ટર પર ફલાઇટ ઓપરેટ કરશે. અમદાવાદ એરપોર્ટ પરથી ફ્લાઈટે મંગળવારે બપોરે 4.14 કલાકે ગોવા માટે છેલ્લી ઉડાન ભરી હતી. એરલાઇન કંપનીએ તમામ પેસેન્જરોને ફ્લાઇટ મેસેજ કરી જાણ કરી દેવાઈ છે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow