સાનિયા સાથે છૂટાછેડા બાદ શોએબ મલિક આ પાકિસ્તાની હોટ મોડેલ સાથે કરશે લગ્ન જીવન ની શરૂઆત જાણો મોડેલે શું કહ્યું?

સાનિયા સાથે છૂટાછેડા બાદ શોએબ મલિક આ પાકિસ્તાની હોટ મોડેલ સાથે કરશે લગ્ન જીવન ની શરૂઆત જાણો મોડેલે શું કહ્યું?

હાલમાં ભારતની ટેનિસ પ્લેયર સાનિયા મિર્ઝા અને તેનો પાકિસ્તાની પતિ સોયબ મલિક ચર્ચા નો વિષય રહ્યા છે. વર્ષ 2010માં બંનેએ એકબીજા સાથે લગ્ન કર્યા બાદમાં પતિ પત્નીને ઇઝાન મિર્ઝા મલિક નામનો બાળક પણ થયો. પરંતુ છેલ્લા ઘણા સમયથી પતિ પત્ની બંનેથી અલગ રહે છે અને એકબીજા સાથે છૂટાછેડા લેવાની વાત પણ ચાલી રહી છે.

સુત્રોના માધ્યમથી જાણવા મળ્યું કે સાનિયા અને સોયબ બંને અલગ થઈ ચૂક્યા છે. પરંતુ કાયદાકીય કારણોસર તેઓએ હજુ સત્તાવાર રીતે જાહેરાત કરી નથી. પરંતુ આ સમાચારોની વચ્ચે સોયબ મલિકનું નામ એક પાકિસ્તાનની અભિનેત્રી અને મોડલ આયેશ ઉમર સાથે જોડવામાં આવી રહ્યું છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે શોએબ મલિક સાનિયા મિર્ઝા સાથે ના છૂટાછેડા બાદ આયેશા ઉમર સાથે લગ્ન પણ કરી શકે છે.

પરંતુ એક ઇન્ટરવ્યૂ માં આયેશા મલિક ને એક વ્યક્તિએ પૂછ્યું કે શું તમે શોયબ ની સાથે લગ્ન કરવાના છો ત્યારે તેણે કહ્યું કે તે અને સોયબ મલિક બંને એક સારા મિત્રો છે. લગ્નની અફવાઓ તેને નકારી કાઢી હતી. તેને વધુમાં કહ્યું હતું કે ના બિલકુલ નહીં તેને કહ્યું કે શોએબે સાનિયા સાથે ખુશીથી લગ્ન કર્યા હતા અને હુ દંપતી નું સન્માન પણ કરું છું. હું અને શોએબ માત્ર એક સારા મિત્ર અને શુભચિંતકો છે અમે એકબીજાને ખૂબ માન આપીએ છીએ. શું વિશ્વમાં આવા સંબંધો પણ અસ્તિત્વમાં હોય ના શકે.

આમ તેને આ અફવાઓને નકારી કાઢી હતી. સોયબ અને આયેશા ના કેટલાક ફોટા પણ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યા છે. એ ફોટા અંગે સ્પષ્ટતા મળી કે પાકિસ્તાનના એક હોટ મેગેઝીન ઉપર તસવીરો મુકવા માટે બંને એ એકબીજા સાથે ફોટા શૂટ કરાવ્યા હતા અને શોએબે આયેશા ના ફોટોશૂટમાં તેને મદદ પણ કરી હતી. આમ સાનિયા મિર્ઝા અને સોયબ મલિકના છુટાછેડા બાબતે અવનવી અફવા સોશિયલ મીડિયા ઉપર ફેલાતી રહે છે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow