'RRR' માટે ખુશ થઇ અભિનેત્રી પ્રિયંકા ચોપરા, એસએસ રાજામૌલીની ટીમને આપી શુભેચ્છા

'RRR' માટે ખુશ થઇ અભિનેત્રી પ્રિયંકા ચોપરા, એસએસ રાજામૌલીની ટીમને આપી શુભેચ્છા

પ્રિયંકા ચોપરાએ RRR માટે પોતાની ખુશી દર્શાવી

બોલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ એસ.એસ. રાજામૌલીની ફિલ્મ આરઆરઆર માટે પોતાની ખુશી દર્શાવી છે. તેમણે પોતાની એક પોસ્ટથી ટીમ આરઆરઆરને શુભેચ્છા આપી. ઉલ્લેખનીય છે કે આરઆરઆરને 2023 ગોલ્ડન ગ્લોબ એવોર્ડમાં બેસ્ટ પિક્ચર-નૉન-ઈંગ્લિશ લેન્ગવેજ કેટેગરીમાં નૉમિનેટ કરી. જેણે યાદીમાં બે સ્થાન પ્રાપ્ત કર્યુ છે. હવે આરઆરઆરનો મુકાબલો કોરિયન ફિલ્મ ડિસિજન ટૂ લીવ, જર્મન ફિલ્મ ઑલ ક્વાઈટ ઑન વેસ્ટર્ન ફ્રન્ટ, અર્જેન્ટીનાની ફિલ્મ અર્જેન્ટીના, 1985 અને ફ્રાન્સીસી-ડચ ફિલ્મ ક્લોજ સાથે છે.

પ્રિયંકા ચોપરાએ ટીમ આરઆરઆરને શુભેચ્છા આપી

ગ્લોબલ એવોર્ડમાં નૉમિનેટ થયા બાદ બોલીવુડથી લઇને ટૉલીવુડની લોકપ્રિય સેલિબ્રિટીઓ ડાયરેક્ટર એસએસ રાજામૌલી સહિત ફિલ્મના બધા કાસ્ટ અને તેમની ટીમને આ મોટી સિદ્ધી માટે શુભેચ્છા આપી રહ્યાં છે. પ્રિયંકા ચોપરાએ હાલમાં તેના ઈન્સ્ટાગ્રામ પર ટીમ આરઆરઆર માટે એક શુભેચ્છા સંદેશ લખ્યો અને રામ ચરણ અને જુનિયર એનટીઆર, આલિયા ભટ્ટ અને અજય દેવગણ સહિત રાજામૌલીને શુભેચ્છા આપી.

બૉક્સ ઑફિસની ખૂબ કમાણી

ઉલ્લેખનીય છે કે ફિલ્મ RRR આ વર્ષે 24 માર્ચે રીલીઝ થઇ હતી. મીડિયા રિપોર્ટસ મુજબ ફિલ્મે વિશ્વ સ્તર પર 1200 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે. ફિલ્મની કહાનીની વાત કરીએ તો તેની કહાની 1920ના દાયકાની છે. કથિત રીતે ફિલ્મમાં સીતારામ રાજૂ અને કોમારામ ભીમ જેવા રિયલ લાઈફના બે ભારતીય નાયકોનો પણ ઉલ્લેખ મળે છે, જેણે નિજામ અને અંગ્રેજોની સામે વિદ્રોહ કર્યો હતો.

Read more

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow
વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow