કેન્સરની સારવારમાં ઇમ્યુનોથેરપીની જેમ કામ કરતી રસીનું પરીક્ષણ કરાયું

કેન્સરની સારવારમાં ઇમ્યુનોથેરપીની જેમ કામ કરતી રસીનું પરીક્ષણ કરાયું

દાયકાઓની સફળતા બાદ વિજ્ઞાનીઓનું કહેવું છે કે કેન્સરની સારવાર એક મહત્ત્વપૂર્ણ વળાંક પર પહોંચી ચૂકી છે. દાવો કરાઇ રહ્યો છે કે કેન્સરની સારવારમાં આગામી મોટી સફળતા વેક્સિન હોઈ શકે છે. તે કેન્સરની સારવારમાં ઉપયોગમાં લેવાતી વેક્સિન નથી, પરંતુ ટ્યૂમરને ઘટાડવા અને કેન્સરને ફરી થતું રોકતી વેક્સિન છે. શરૂઆતના પ્રયોગમાં તેનો ઉપયોગ સ્તન અને ફેફસાંના કેન્સરમાં થઇ રહ્યો છે.

અત્યાર સુધીના રિસર્ચમાં વિજ્ઞાનીઓને કેન્સર ઇમ્યુન સિસ્ટમમાં કઇ રીતે છૂપાયેલું રહે છે તે અંગે જાણવા મળ્યું છે. કેન્સરની વેક્સિન અન્ય ઇમ્યુનોથેરપીની માફક કેન્સર સેલને શોધવા અને તેને ખતમ કરવા માટે ઇમ્યુન સિસ્ટમને વધુ મજબૂત બનાવે છે.

ટી-સેલને શીખવાડવું પડશે કે કેન્સર ખતરનાક છે
સિએટલમાં UW મેડિસિનના કેન્સર વેક્સિન ઇન્સ્ટિટ્યૂટના ડૉ. નોરા ડિજીજે કહ્યું કે કોઇ કેન્સરની વેક્સિનને કામ કરવા માટે, તેને ઇમ્યુન સિસ્ટમના ટી-સેલને શીખવાડવું પડશે કે કેન્સર ખતરનાક છે. ત્યારબાદ ટી-સેલ ખતરા અંગે જાણવા માટે શરીરમાં ક્યાંય પણ જઇ શકે છે. જો તમે એક સક્રિય ટી-સેલને જોશો તો એવું લાગશે કે તેના પગ છે. તમે ટી સેલને બ્લડ વેસલ્સના માધ્યમથી ટિશ્યૂમાં બહાર નીકળવા માટેની પ્રક્રિયાને જોઇ શકો છો.

Read more

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow
વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow