પેરુમાં રનવે પર પેસેન્જર પ્લેન ટ્રક સાથે અથડાયું

પેરુમાં રનવે પર પેસેન્જર પ્લેન ટ્રક સાથે અથડાયું

પેરુમાં રનવે પર ફાયર વિભાગની એક ટ્રક વિમાન સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં 2 લોકોના મોત થયા હતા. અકસ્માત એટલો ભયંકર હતો કે ટક્કર બાદ મુસાફરોથી ભરેલા પ્લેનમાં આગ લાગી ગઈ હતી. સદનસીબે, વિમાનમાં સવાર તમામ 102 મુસાફરો અને ક્રૂ મેમ્બર સુરક્ષિત છે. આ ભયાનક દુર્ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે.

આ અકસ્માત પેરુના જોર્જ ચાવેઝ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર થયો હતો. LATAM એરલાઈન્સની ફ્લાઈટ અહીંથી ટેકઓફ કરી રહી હતી. ત્યારબાદ રનવે પર સામેથી આવી રહેલી ટ્રક સાથે અથડાઈ હતી. ફ્લાઇટમાં 102 મુસાફરો અને 6 ક્રૂ મેમ્બર હતા. તેમાંથી કોઈને ઈજા થઈ નથી. જોકે ટ્રકમાં સવાર 2 ફાયર ફાઈટરના મોત થયા હતા.

એરપોર્ટના એક અધિકારીએ જણાવ્યું - દુર્ઘટના બાદ એરપોર્ટની તમામ કામગીરી સ્થગિત કરી દેવામાં આવી છે. આ અકસ્માતમાં કોઈ મુસાફરને ઈજા થઈ નથી. તાત્કાલિક કાર્યવાહી કરીને અમે તમામ મુસાફરોને સલામત સ્થળે પહોંચાડ્યા છે.

Read more

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow
વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow