દેશની નિકાસમાં આંશિક વૃદ્ધિ જ્યારે વેપાર ખાધ $ 23.8 અબજ નોંધાઇ

દેશની નિકાસમાં આંશિક વૃદ્ધિ જ્યારે વેપાર ખાધ $ 23.8 અબજ નોંધાઇ

દેશમાં નવેમ્બર દરમિયાન વેપાર ખાધ વધીને 23.89 અબજ ડોલર થવા છતાં પણ નિકાસમાં વૃદ્ધિ 0.59 ટકા સાથે 31.99 અબજ ડોલર નોંધાઇ હતી. નિકાસમાં આંશિક વધારો જ જોવા મળ્યો હતો. ગત વર્ષે નવેમ્બરમાં નિકાસ 31.8 અબજ ડોલર રહી હતી. આયાત નવેમ્બરમાં 5.37 ટકા વધીને 55.88 અબજ ડોલર નોંધાઇ હતી જે ગત વર્ષના સમાન સમયગાળા દરમિયાન 53.03 અબજ ડોલર જોવા મળી હતી.

એપ્રિલ-નવેમ્બર 2022 દરમિયાન, નિકાસ 11 ટકા વધીને 295.26 અબજ ડોલર રહી હતી જે ગત વર્ષના સમાન સમયગાળા દરમિયાન 265.77 અબજ ડોલર નોંધાઇ હતી. જો કે આયાત ચાલુ નાણાકીય વર્ષના આઠ મહિના દરમિયાન 29.5 ટકા વધીને 493.61 અબજ ડોલર રહી હતી. એપ્રિલ-નવેમ્બર 2021 દરમિયાન તે 381.17 અબજ ડોલર નોંધાઇ હતી.

એપ્રિલ-નવેમ્બરમાં વેપાર ખાધ વધીને 198.35 અબજ ડોલર હતી જે એપ્રિલ-નવેમ્બર 2021 દરમિયાન 115.39 અબજ ડોલર જોવા મળી હતી. ઓક્ટોબર દરમિયાન વૈશ્વિક માંગમાં મંદીને કારણે વેપાર ખાધ વધીને 26.91 અબજ ડોલર થઇ હોવા છતાં દેશની નિકાસ બે વર્ષના અંતર બાદ 16.65 ટકા ઘટીને $29.78 અબજ રહી હતી.

Read more

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow
વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow