2014-15માં 86.65 હજાર રૂપિયા હતી, જે હવે 1.72 લાખ રૂપિયા છે

2014-15માં 86.65 હજાર રૂપિયા હતી, જે હવે 1.72 લાખ રૂપિયા છે

નરેન્દ્ર મોદી સરકાર સત્તામાં આવ્યા પછી (2014-15) ભારતની માથાદીઠ આવક(પર કેપિટા ઈનકમ) વધીને બમણી થઈ છે. રાષ્ટ્રીય આંકડાકીય કચેરી(NSO) અનુસાર, 2014-15માં જ્યારે નરેન્દ્ર મોદીના નેતૃત્વ વાળી NDA સરકાર બની હતી ત્યારે ભારતની પ્રતિ વ્યક્તિ આવક 86,648 રૂપિયા વાર્ષિક હતી. જે 2022-23માં બમણી થઈને 1,72,000 રૂપિયા થઈ ગઈ છે. જોકે આવું થવામાં 8 વર્ષ જેટલો સમય લાગ્યો છે.

કોરોનાકાળમાં આવક ઘટી
NSO અનુસાર હાલની કિંમત પર માથાદીઠ વાર્ષિક આવક વર્ષ 2022-23માં 1,72,000 રૂપિયા થવાનું અનુમાન છે. NSO દ્રારા બહાર પાડેલા આંકડા અનુસાર, કોરોના દરમિયાન પ્રતિ વ્યક્તિ આવકમાં ઘટાડો આવ્યો. જોકે પાછળથી સુધરી અને 2021-22 અને 2022-23માં તેજી જોવા મળી.

માથાદીઠ આવક શું છે?
તે દેશમાં રહેતા લોકોની સરેરાશ આવક છે. આની ગણતરી કરવા માટે, આપણે તે દેશના જીડીપીને તેની કુલ વસ્તી દ્વારા વિભાજીત કરીએ છીએ. આ પછી જે આંકડો બહાર આવે છે તેને માથાદીઠ આવક કહેવામાં આવે છે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow