82% સાયબર પ્રોફે.ના મતે હેકિંગથી રેવન્યુને ફટકો

82% સાયબર પ્રોફે.ના મતે હેકિંગથી રેવન્યુને ફટકો

ભારત સહિત દુનિયાભરમાં 10માંથી 7 સાયબર સિક્યોરિટી પ્રોફેશનલ્સ હેકર્સ સામે હાર માની રહ્યા છે. તેનું મુખ્ય કારણ હેકર્સની સંખ્યામાં સતત થતો વધારો છે. તદુપરાંત સરકાર દ્વારા હેકર્સ વિરુદ્વ કોઇ નક્કર કાર્યવાહી ન કરાતા પણ આ પરિણામ જોવા મળી રહ્યું છે.

સાયબર-સિક્યોરિટી ફર્મ ટ્રેલિક્સના એક સરવેમાં સામેલ 82% સાયબર પ્રોફેશનલ્સના મતે ગત 12 મહિનામાં હેકિંગને કારણે તેમની કંપનીને અંદાજે 10% આવકને નુકસાન થયું છે. દર 10માંથી 7 સાયબર સિક્યોરિટી પ્રોફેશનલ્સે કહ્યું કે હાલના સિક્યોરિટી ટૂલ્સ તેઓને વધુ કુશળતા સાથે કામ કરવા માટે સક્ષમ બનાવતા નથી.

આ સરવેમાં એક હજાર ભારતીયો સહિત 9,000 વૈશ્વિક સાયબર સિક્યોરિટી પ્રોફેશનલ્સનો અભિપ્રાય લેવામાં આવ્યો હતો. તદુપરાંત સરકાર દ્વારા હેકર્સ વિરુદ્વ કોઇ નક્કર કાર્યવાહી ન કરાતા પણ આ પરિણામ જોવા મળી રહ્યું છે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow