રાજકોટમાં શેરબજારમાં રોકાણ કરવાના નામે વેપારી સાથે 2.20 લાખની ઠગાઇ

રાજકોટમાં શેરબજારમાં રોકાણ કરવાના નામે વેપારી સાથે 2.20 લાખની ઠગાઇ

સોશિયલ મીડિયાના માધ્યમથી ગઠિયાઓ લોકોને અવનવી ઓફર કરી છેતરતા હોવાના અગાઉ અનેક કિસ્સા બન્યા છે. રાજકોટના વેપારીને ઓનલાઇન શેરબજારમાં રોકાણના નામે વિશ્વાસમાં લઇ ગઠિયાએ રૂ.2.20 લાખની છેતરપિંડી આચરી હતી.

કાલાવડ રોડ પરના પાવનપાર્કમાં રહેતા અને વેપાર કરતાં સુનિલભાઇ ધીરજલાલ સોલંકી (ઉ.વ.53)એ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ડિજિટલ નિફ્ટી નામની યૂટ્યૂબ ચેનલ ચલાવનાર મનિકાનંદન ક્રિષ્નનનું નામ આપ્યું હતું. સુનિલભાઇએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, પોણા ત્રણ મહિના પૂર્વે પોતે યૂટ્યૂબ વીડિયો જોતા હતા ત્યારે ડિજિટલ નિફ્ટી નામની ચેનલમાં શેરબજારમાં રોકાણ કરી વધુ વળતરનો વીડિયો જોતા તેમણે તેમાં આપેલા વોટ્સએપ નંબર પર સંપર્ક કર્યો હતો અને વાર્તાલાપ બાદ શેરબજારમાં રોકાણ અર્થે છ ચેક મારફત રૂ.2.20 લાખ સામેની વ્યક્તિના બેંક એકાઉન્ટમાં રકમ જમા કરાવી હતી.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow