9 વર્ષ જૂના અકસ્માતમાં 2.17 કરોડ ચૂકવવા હુકમ

9 વર્ષ જૂના અકસ્માતમાં 2.17 કરોડ ચૂકવવા હુકમ

નવ વર્ષ અગાઉ જમ્મુમાં થયેલા અકસ્માતમાં ઘોડ દોડ રોડના ધંધાર્થીનું મોત નિપજયું હતું. આ કેસમાં મરનારના પત્ની, પુત્ર અને પુત્રીએ કરેલા અકસ્માત વળતર ધારા હેઠળના કેસમાં કોર્ટે સંયુક્ત રીતે 2.17 કરોડ ચૂકવી આપવા વીમા કંપની, ડ્રાઈવર અને માલિકને હુકમ કર્યો હતો. પરિજનોએ 18 ટકાના વ્યાજ સાથે 10 કરોડ ચૂકવી આપવાની અરજી કરી હતી.

ઘોડદોડ પ્રિન્સ પાર્ક સોસાયટીમાં રહેતા હરિશભાઈ 28 જાન્યુઆરી, 2013ના રોજ જમ્મુથી લખનપુર કારમાં જતા ત્યારે ચાલકે ગફલતભરી ડ્રાયવિંગ કરતા કાર ડિવાઇડર સાથે ટકરાઈને સામે ટ્ર્ક સાથે ભટકાતાં હરીશભાઈને ગંભીર ઇજા થઈ હતી અને બાદમાં મોત નિપજ્યુ હતુ. પરિજનોએ સુરત કોર્ટમાં વળતર અરજી કરી હતી, જેમાં કોર્ટે 2.17 કરોડ રૂપિયા મંજૂર કર્યા હતા.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow