દિવાળી પર રાજકોટથી જુદા-જુદા રૂટ પર 170 એક્સ્ટ્રા બસ દોડાવાશે

દિવાળી પર રાજકોટથી જુદા-જુદા રૂટ પર 170 એક્સ્ટ્રા બસ દોડાવાશે

દિવાળીના તહેવાર દરમિયાન પ્રવાસન સ્થળ પર જવા આવવા માટે તેમજ વતન પરત આવવા માટે અેસ.ટી. વિભાગે સમગ્ર રાજ્યમાં એક્સ્ટ્રા બસ દોડાવવાનું આયોજન કર્યું છે. જેના ભાગરૂપે રાજકોટ એસ.ટી. વિભાગે 170 એક્સ્ટ્રા બસ દોડાવવાનું નક્કી કર્યું છે. ખાસ કરીને સુરત, અમદાવાદ, પંચમહાલ, જૂનાગઢ, ઉના, દ્વારકા રૂટ પર વધારાની બસ દોડાવવામાં આવશે.

રાજકોટ એસ.ટી. ડિવિઝનના વિભાગીય નિયામક જે.બી. કારોતરાએ જણાવ્યું હતું કે, દિવાળીના તહેવાર દરમિયાન વિદ્યાર્થીઓના રૂટ પરની બસ રદ કરી તા.7થી 11 નવેમ્બર દરમિયાન પ્રવાસન રૂટ પર બસ દોડાવાશે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow