દિવાળી પર રાજકોટથી જુદા-જુદા રૂટ પર 170 એક્સ્ટ્રા બસ દોડાવાશે

દિવાળી પર રાજકોટથી જુદા-જુદા રૂટ પર 170 એક્સ્ટ્રા બસ દોડાવાશે

દિવાળીના તહેવાર દરમિયાન પ્રવાસન સ્થળ પર જવા આવવા માટે તેમજ વતન પરત આવવા માટે અેસ.ટી. વિભાગે સમગ્ર રાજ્યમાં એક્સ્ટ્રા બસ દોડાવવાનું આયોજન કર્યું છે. જેના ભાગરૂપે રાજકોટ એસ.ટી. વિભાગે 170 એક્સ્ટ્રા બસ દોડાવવાનું નક્કી કર્યું છે. ખાસ કરીને સુરત, અમદાવાદ, પંચમહાલ, જૂનાગઢ, ઉના, દ્વારકા રૂટ પર વધારાની બસ દોડાવવામાં આવશે.

રાજકોટ એસ.ટી. ડિવિઝનના વિભાગીય નિયામક જે.બી. કારોતરાએ જણાવ્યું હતું કે, દિવાળીના તહેવાર દરમિયાન વિદ્યાર્થીઓના રૂટ પરની બસ રદ કરી તા.7થી 11 નવેમ્બર દરમિયાન પ્રવાસન રૂટ પર બસ દોડાવાશે.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow